અવસાન નોંધ, મોરબી : ગીતાબેન નાથાભાઈ વામજા (પ્રજાપતિ)

- text


મોરબી : મોરબી નિવાસી ગીતાબેન નાથાભાઈ વામજા (પ્રજાપતિ)નું દુઃખદ અવસાન થયેલ છે, તેમની અંતિમયાત્રા તા.૧૨-૧૦-૨૦૧૮ ને ભીખાભાઈ મોહનભાઈ વામજા (પ્રજાપતિ) ના નિવાસ સ્થાન, સો ઓરડી મોરબી ખાતેથી સવારે ૮:૦૦ વાગ્યે નીકળશે.

- text

- text