ચરાડવા નિવાસી પ્રેમીલાબેન ખખ્ખરનું અવસાન
હળવદ : ચરાડવા નિવાસી પ્રેમીલાબેન રતિલાલ ખખ્ખર તે સ્વ.રતિલાલ લાલજીભાઈ ખખ્ખરના પત્ની, વિનોદભાઈ, હસમુખભાઈ, અરવિંદભાઈ, રાજેશભાઈ, પ્રવીણભાઈ તથા રંજનબેન ગીરીશભાઈ મિરાણી, સંગીતાબેન હેમાંશુભાઈ પોપટના...
હળવદ : હીરાલાલ ત્રંબકલાલ જોશીનું અવસાન
હળવદ : મૂળ હળવદ નિવાસી હાલ જોડીયા હીરાલાલ ત્રંબકલાલ જોશી(પી.સી.ઓ.વાળા) (ઉ.વ. 80) તે રાજેશભાઈ જોશી, ઉમાબેન રાવલ, દક્ષાબેન દવેના પિતાશ્રી, જયંતીભાઈ, હરુભાઈના મોટાભાઈ, મહેશભાઈ...
સુરવદર નિવાસી બાલજીભાઈ ચંદુલાલ દેસાઈનું અવસાન
હળવદ : સુરવદર નિવાસી બાલજીભાઈ ચંદુલાલ દેસાઈ ( ઉ.વ.78) તે રાજુભાઇ, સંજયભાઈ તથા કિરીટભાઈના પિતાનું તા.14ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.17ને...
હળવદ : શિવપુર નિવાસી પ્રભુભાઈ ઓધવજીભાઈ ગામીનું અવસાન
હળવદ : શિવપુર નિવાસી પ્રભુભાઈ ઓધવજીભાઈ ગામી ( ઉ.વ.67) તે રમેશભાઈ પ્રભુભાઈ ગામીનું તા. 3ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.7ને સોમવારે સાંજે...
મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું અવસાન
મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું તા.30ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3 નવેમ્બરને શુક્રવારના રોજ સાંજે 3થી 5 સુધી જૈન સ્થાનકવાસી વાડી,...
સુરવદર : રતિલાલ ગોરધનભાઈ દેસાઈનું અવસાન
હળવદ : સુરવદર નિવાસી રતિલાલ ગોરધનભાઈ દેસાઈ, તે મુકેશભાઈ, હસમુખભાઈ તથા રજનીકાંતભાઈના પિતાનું તા. 11/10/2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે લૌકિક...
મોરબી મિરર પરિવારના સભ્ય અભિષેક હરેશભાઇ મહેતાનું દુઃખદ અવસાન
મૂળ હળવદના વતની અને હાલ મોરબી નિવાસી અને મોરબી મિરર ન્યૂઝ પરિવાર સાથે જોડાયેલા અભિષેક હરેશભાઇ મહેતા ઉ. વ.૨૨ તે એડવોકેટ હરેશભાઇ મહેતાના સુપુત્રનુ...
હળવદ : પદ્મશ્રી સ્વ.ડો.એચ.એલ. ત્રિવેદીનું કાલે બેસણું
હળવદ : મૂળ હળવદના વતની અને અનેક દર્દીઓને નવજીવન આપી દરિદ્ર નારાયણની સેવામાં જીવન સમર્પિત કરી દેનાર પદ્મશ્રી એવમ ડો.ઋષિ, ડો.એચ.એલ.ત્રિવેદીનું તા.2 ઓક્ટોબરના રોજ...
હળવદ નિવાસી હંસાબેન હર્ષદભાઈ ઉપાધ્યાયનું અવસાન
હળવદ : હળવદ નિવાસી ઉપાધ્યાય હંસાબેન તે સ્વ. હર્ષદરાય પ્રેમાશંકર ઉપાધ્યાયના પત્નિ, દોલતરાય વજેશંકર રાવલના પુત્રી, સ્વ. સંજયભાઈ (રાજુભાઈ), અતુલભાઈ, હિમાબેન દિપકકુમાર વ્યાસ, ધરતીબેન...