સુરવદર નિવાસી બાલજીભાઈ ચંદુલાલ દેસાઈનું અવસાન

- text


 

હળવદ : સુરવદર નિવાસી બાલજીભાઈ ચંદુલાલ દેસાઈ ( ઉ.વ.78) તે રાજુભાઇ, સંજયભાઈ તથા કિરીટભાઈના પિતાનું તા.14ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.17ને સોમવારના રોજ સવારે 9થી 12 રાખેલ છે.

- text

રાજુભાઇ દેસાઈ મો.નં. 9825346313
સંજયભાઈ દેસાઈ મો.નં. 9824033372
કિરીટભાઈ દેસાઈ મો.નં. 7567513677

- text