જસાપર ગામની પ્રા.શાળાના છાત્રએ જવાહર નવોદયની પરીક્ષામાં મેદાન માર્યું
માળીયા : માળિયા તાલુકાના જસાપર ગામની શુક્રમણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ જવાહર નવોદયની પરીક્ષામાં મેદાન માર્યું છે. અતિ કઠિન ગણાતી આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને વિધાર્થીએ...
અંતે મોરબી જિલ્લામાં શાળા મર્જ કરવાનો નિર્ણય સ્થગિત
જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યાલય આદેશ કરી શાળા મર્જ કરવાના નિર્ણયને સ્થગિત કર્યો
મોરબી : મોરબી જિલ્લામાં ધોરણ ૬ અને ૭ માં ઓછા વિદ્યાર્થી ધરાવતી શાળાઓ...
શાળા મર્જ કરવાનો નિર્ણય શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતમાં : શિક્ષક સંઘ
વ્હાલા દવલાની નીતિને કારણે નહિ પરંતુ સૌને વિશ્વાસમાં લઇ શાળા મર્જ કરવાનો નિર્ણય લેવાયો છે : શૈલેષ સાણજા
મોરબી : મોરબી જિલ્લાની ૩૬ શાળાઓમાં ધોરણ...
મોરબી જિલ્લાની ૩૬ સરકારી શાળાના ધો.6 અને 7ના વર્ગો મર્જ કરવાનો નિર્ણય
ધોરણ ૬ અને ૭ માં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી શાળાઓ મર્જ કરવા પણ દરખાસ્ત
મોરબી : એક તરફ મોરબી જિલ્લામાં શિક્ષણસ્તર સુધરતા વાલીઓ ખાનગી શાળામાંથી...
ખાનગીશાળાઓને હંફાવવા મોરબીની સરકારી શાળાઓ સજ્જ : ગુણોત્સવ બાદ એ ગ્રેડની શાળાઓની સંખ્યામાં વધારો
સમગ્ર જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષકોના પ્રયાસને પગલે શિક્ષણસ્તર સુધર્યું
મોરબી : સમગ્ર રાજ્યમાં સરકારી શાળાઓનું શિક્ષણ સતત કથળી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાની સરકારી શાળાઓના...
મોરબીનુ ગૌરવ : સાંદીપનિ વિદ્યા ગુરુ એવોર્ડ ૨૦૧૮ માટે જિલ્લાના ત્રણ શિક્ષકોની પસંદગી
તા. ૨૬ જુલાઈના રોજ પોરબંદર મુકામે ત્રણ્ય શિક્ષકોને સાંદિપનીની પાવન ભૂમિમાં સન્માનિત કરાશે
મોરબી : શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષકોની કામગીરીને પ્રોત્સાહન આપવા અલગ-અલગ સંસ્થાઓ અને સરકાર...
મોરબીના સાર્થક વિદ્યામંદિરને રાજ્યપાલના હસ્તે સંસ્કૃત ગૌરવ સન્માન પ્રમાણપત્ર એનાયત
સંસ્કૃત ગૌરવ પરિક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થી નોંધાવવા બદલ કરાયું બહુમાન
મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરને સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ સન્માન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું....
મોરબી : જિલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટમાં સ્વામિનારાયણ ગુરુકુળ નો શાનદાર દેખાવ
ગુરુકુલના છાત્રોએ અન્ડર-૧૪માં પ્રથમ અને અન્ડર-૧૭માં દ્વિતીય ક્રમ મેળવ્યો
મોરબી : મોરબી જિલ્લા રમત ગમત કચેરી આયોજિત ફૂટબોલ ટુર્નામેન્ટમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું...
મોરબીમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ અનોખી સ્પર્ધા : બાળકોએ બનાવ્યા કુંડા અને માળા
રાધે ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓમા પ્રાકૃતિક ભાવના કેળવાયએ હેતુથી પક્ષીઓના માળાઓ તથા પાણીના કુંડ તૈયાર કરવાની કોમ્પીટીશન યોજાઈ
મોરબી : બાળકોમાં નાનપણથી જ પશુ પક્ષીઓ પ્રત્યે...
મોરબીની સર્વોપરી સંકુલમા દિવ્ય યજ્ઞવિધિ કરી જન્મદિન ઉજવણી મહોત્સવ યોજાયો
કેક કાપીને નહિ આહુતિ આપીને જન્મદિવસ ઉજવતા શાળાના બાળકો
મોરબી : ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા મોરબીની સર્વોપરી શાળા સંકુલ દ્વારા આજે દિવ્યયજ્ઞ વિધિ કરી બાળકો...