મોરબી : ભગવાનજીભાઈ હિરજીભાઈ શેરસીયાનું અવસાન

  મોરબી : મોરબી નિવાસી ભગવાનજીભાઈ હિરજીભાઈ શેરસીયા (ઉ.87) તે માવજીભાઈના ભાઈ અને દુર્લભજીભાઈ (9825934725)તથા જગદીશભાઈ(9978983833)ના પિતા અને હિતેશભાઈ (9909853725) તેમજ આશિષભાઈના (9016314314) દાદાનું તા.7ને...

રામપર : સવાભાઈ બિજલભાઈ બાલાસરાનું અવસાન

મોરબી : રામપર (નવા નાગડાવાસ) નિવાસી સવાભાઈ બિજલભાઈ બાલાસરા, તે માવાભાઇના પિતાનું તા. 07/05/2020 ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું...

મોરબી : જબરભાઈ નારણભાઇ બાલાસરાનું અવસાન

  મોરબી : મોરબીના રહીશ જબરભાઈ નારણભાઇ બાલાસરાનું તા.13 ને રવિવારે અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. મેંણંદભાઈ નારણભાઇ બાલાસરા-9824824494 ,અમૂભાઈ...

મોરબી : ઈન્દીરાબા ગુમાનસિંહ જાડેજાનું નિધન, ગુરૂવારે બેસણુ

મોરબી : મૂળ હાડાટોડા હાલ મોરબી નિવાસી ઈન્દીરાબા ગુમાનસિંહ જાડેજા(ઉ.વ.૮૪) તે જેઠુભા ગુમાનસિંહ જાડેજા, કિશોરસિંહ ગુમાનસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ગુમાનસિંહ જાડેજાના માતૃશ્રીનું તા.૨૫ને સોમવારના રોજ...

મોરબી : નરેશભાઈ પરસોત્તમભાઈ ભિલાનું અવસાન 

મોરબી : નરેશભાઈ પરસોત્તમભાઈ ભિલા (ઉ.વ.75) તે વારીજભાઈ નરેશભાઈ ભીલાના પિતા, પ્રાણજીવનભાઈ બાબુભાઇ ભિલા, ગોપાલભાઈ બાબુભાઇ ભિલા તથા કિશોરભાઈ બાબુભાઇ ભિલાના કાકાનું તા.10ને મંગળવારના...

મોરબી : ભારતીબેન ભુપેન્દ્રભાઈ આશરનું અવસાન

મોરબી : નવગામ ભાટિયા નિવાસી ભારતીબેન ભુપેન્દ્રભાઈ આશર (ઉ.વર્ષ ૭૩), તે ભુપેન્દ્રભાઈ મથુરાદાસ આશરના પત્ની તેમજ નીરજભાઈ, મેહુલભાઈ, દેવાંશીબેન, નીપાબેનના માતૃશ્રી તથા પૂનમબેન, ચાંદનીબેન,...

મોરબીના સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયાના પિતા ધનજીભાઈનું અવસાન

મોરબી : મુળ ખાખરાળા નિવાસી ધનજીભાઈ અમરશીભાઈ વડાવિયા (ઉ.વ.92) તે મગનભાઈ ધનજીભાઈ વડાવિયા (ડિરેક્ટર, કૃભકો - ન્યુ દિલ્હી), ધીરુભાઈ ધનજીભાઈ વડાવિયા, મનુભાઈ ધનજીભાઈ વડાવિયા...

મોરબીના શિક્ષણવિદ્ બટુકભાઈ ત્રંબકભાઈ ઠાકરનું અવસાન

મોરબી : મોરબીના જૂની પેઢીના શિક્ષણવિદ બટુકભાઈ ત્રંબકભાઈ ઠાકર (ઉ.90, બી.ટી.ઠાકર- ધી.વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલ) તે પરેશભાઈ, અને ભાવેશભાઈના પિતાનું તા.14 મે ને રવિવારે અવસાન થયું...

નવી પીપળી નિવાસી જીતેન્દ્રભાઈ જગોદણાનું અવસાન

મોરબી : નવી પીપળી નિવાસી જીતેન્દ્રભાઈ મુળજીભાઈ જગોદણા તે મુળજીભાઈ વિરજીભાઈ જગોદણાના પુત્ર, દિનેશભાઈ તથા વિનોદભાઈના ભાઈનું તારીખ 20/11/2022 ના રોજ અવસાન થયું છે....

મોરબી: વિશાલભાઈ વિક્રમભાઈ રાઠોડનું અવસાન

  મોરબી: મોરબી નિવાસી વિશાલભાઈ વિક્રમભાઈ રાઠોડ(ઉ.વ. ૩૫) તે વિક્રમભાઈ બલવીરભાઈ રાઠોડના પુત્ર,તેજશભાઈ વિક્રમભાઈ રાઠોડ ના મોટાભાઈનું તા. ૨૫/૧૦/૨૦૨૦ રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધાબુ 10 વર્ષ સુધી લીક નહિ થાય : માઁ ભવાની માર્બલ પેસ્ટ ગેરેન્ટી સાથે...

  ધાબા ઉપર ટાઇલ્સ અને ચાઈના મોજેક લગાવવાની કોઈ જરૂર નથી : પ્લાસ્ટર પદ્ધતિથી ટોટલ વોટરપ્રુફિંગ કામ ફિનિશીંગ મેટ ટાઇલ્સ જેવું, ઘરની અંદર તાપમાન પણ...

12 મેના રોજ નવરંગ નેચરલ ક્લબ દ્વારા મોરબીમાં રાહત દરે વસ્તુઓનું વેચાણ થશે

મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા તારીખ 10 12 મે ને રવિવારે સવારે 8 થી 1 દરમિયાન મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે...

ધો.12 કોમર્સમાં તપોવન વિદ્યાલયનો ડંકો : ડાભી સરિતા 99.96 PR સાથે મોરબીમાં પ્રથમ

  આંકડાશાસ્ત્રમાં 5, નામાંના મૂળ તત્વોમાં 2, વાણિજ્ય વ્યવસ્થામાં 2 અને સેક્રેટરીયલ પ્રેકટીસમાં 1 વિદ્યાર્થીએ મેળવ્યા 100માંથી 100 માર્ક 99 PR ઉપરના 11 વિદ્યાર્થી, 95 PR...

વાંકાનેરની દોશી કોલેજના NCC કેડેટ્સનું આર્મીમાં સિલેક્શન 

વાંકાનેર : દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં 'માં' ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મીની પરીક્ષા ARO જામનગર...