મોરબી નિવાસી દિલીપકુમાર અગ્રાવતનું અવસાન

  મોરબી: મુ. બગથળા, હાલ. મોરબી નિવાસી દિલીપકુમાર વલ્લભભાઈ અગ્રાવત (ઉ. વ. 66) તે મંજુલાબેનના પતિ, તે પ્રિતેશના પિતાનું તારીખ 25-11-2022 ને શુક્રવારના રોજ અવસાન...

મોરબી : પ્રવિણસિંહ નાગુભા જાડેજાનુ અવસાન

મોરબી : મૂળ મોટા આસંબીયા (કચ્છ) હાલ મોરબી નિવાસી પ્રવિણસિંહ નાગુભા જાડેજા (નિવૃત એ.એસ.આઇ.), તે સ્વ. જસુભા નાગુભા જાડેજાના ભાઇ, પ્રદ્યુમનસિંહ, રામદેવસિંહ, વનરાજસિંહ તથા...

બિલિયા : ભરતભાઈ રાઘવજીભાઈ ગામીનું અવસાન

મોરબી : બિલિયા નિવાસી ભરતભાઈ રાઘવજીભાઈ ગામી (ઉ.વ. 46), તે નિશાબેનના પતિ, દૂધીબેનના પુત્ર, પંકજભાઈ (93759 33338)ના ભાઈ, દીપકુમાર (87808 51566), અને વિરાજકુમારના પિતા,...

અવસાન નોંધની યાદી : 18 એપ્રિલ (08:30 PM)

મોરબી : પન્નાબેન મહેન્દ્રભાઈ મહેતાનું અવસાન મોરબી નિવાસી પન્નાબેન મહેન્દ્રભાઈ મહેતા (ઉ.વ. 65), તે મોરબી નગરપાલિકાના માજી કાઉન્સિલર મહેન્દ્રભાઈ (94272 36037)ના પત્ની, ભાવિનભાઈ (73839 99220)...

મોરબી : શક્ત શનાળા નિવાસી રામજીભાઈ સુવારિયાનું અવસાન

મોરબી : શક્ત શનાળા નિવાસી રામજીભાઈ ગોવાભાઈ સુવારિયા (ઉં.વ. 67) તે અમરશીભાઈ ગોવાભાઈ સુવારિયાના ભાઈ, પ્રવિણભાઈ સુવારિયા, જગદિશભાઈ સુવારિયાના પિતા, નરેન્દ્રભાઈ અમરશીભાઈ સુવારિયા, હરેશભાઈ...

નસીતપર નિવાસી બાવજીભાઈ સારેસાનું અવસાન

ટંકારા : નસીતપર નિવાસી બાવજીભાઈ પ્રેમજીભાઈ સારેસા (ઉ.વ.40) તે મગનલાલ તથા પ્રકાશભાઈના ભાઈનું તારીખ ૦૩/૧૧/૨૦૨૨ ને ગુરુવારના રોજ અવસાન થયુ છે. તેઓનું પાણીઢોળ (બેસણું)...

મોરબી : જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજાનું નિધન, સોમવારે બેસણું

મોરબી : મૂળ નવા નાગડાવાસ હાલ મોરબી નિવાસી જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ. ૩૪) તે વિક્રમસિંહ હેમતસિંહ જાડેજાના પુત્ર, રાજેન્દ્રસિંહ હેમતસિંહ જાડેજાના ભત્રીજા તથા બલરાજસિંહ...

વાવડી નિવાસી કૌશિકભાઈ વડગામાનું અવસાન

મોરબીઃ મૂળ રાપર અને હાલ વાવડી (મોરબી) નિવાસી ગુર્જર સુથાર કૌશિકભાઈ ખીમજીભાઈ વડગામા (ઉં.વ. 38) તે ખીમજીભાઈ કાનજીભાઈ વડગામાના પુત્ર, સ્વ. જયંતિભાઈ કાનજીભાઈ વડગામા,...

મોરબી : કિશોરભાઈ રતિલાલ રાચ્છનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કિશોરભાઈ રતિલાલ રાચ્છ (ઉં.વ. ૭૧), તે સ્વ. રતિલાલ ભગવાનજીભાઈ રાચ્છના પુત્ર, સ્વ. નગીનભાઈ, કિરીટભાઈ તથા જગદીશભાઈના મોટાભાઈ, રાજુભાઈ તથા પંકજભાઈ...

મોરબી : 100 વર્ષીય દૂધીબેન ગાંડુભાઈ બરાસરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દૂધીબેન ગાંડુભાઈ બરાસરા(ઉ.વ.100),તે ભુદરભાઈ(97123 67678),પ્રભુભાઈ(94282 77646),સ્વ.કાનજીભાઈ(97126 95367),જગદીશભાઈ(99252 54166) અને મનસુખભાઇ(99255 87633)ના માતાશ્રીનુ તા.12ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું રાખેલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા સિવિલમાં રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી : મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા આજે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની જરૂરિયાત ઉભી...

Mr. Beans પીઝામાં 8 જૂન સુધી સ્પે. ઓફર : માત્ર રૂ. 249માં ડિનર મિલ

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ Mr. Beans પીઝામાં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 249માં અનલિમિટેડ ડિનર મિલ મળશે. આ...

ઘુંટુ ઔધોગિક વિસ્તારોમાં તારીખ 5ના રોજ વીજ પુરવઠો બંધ રહેશે

મેઇન્ટનન્સની કામગીરીનાં કારણે સવારે 8 થી બપોરે 1 સુધી રહેશે પાવર કાપ  મોરબી : ઘુંટું ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતી કાલ તારીખે 5નાં...

NMMS પરીક્ષામાં ભરતનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પરિણામ

8 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી મેરિટમાં સ્થાન મેળવ્યું મોરબી : રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ- 9 થી 12નો અભ્યાસ કરી શકે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ...