મોરબી નિવાસી દિલીપકુમાર અગ્રાવતનું અવસાન

- text


 

મોરબી: મુ. બગથળા, હાલ. મોરબી નિવાસી દિલીપકુમાર વલ્લભભાઈ અગ્રાવત (ઉ. વ. 66) તે મંજુલાબેનના પતિ, તે પ્રિતેશના પિતાનું તારીખ 25-11-2022 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 28-11-2022 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે એમ -971, ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text