મોરબી : કિશોરભાઈ રતિલાલ રાચ્છનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કિશોરભાઈ રતિલાલ રાચ્છ (ઉં.વ. ૭૧), તે સ્વ. રતિલાલ ભગવાનજીભાઈ રાચ્છના પુત્ર, સ્વ. નગીનભાઈ, કિરીટભાઈ તથા જગદીશભાઈના મોટાભાઈ, રાજુભાઈ તથા પંકજભાઈ (રઘુવીર જનરલ સ્ટોર)ના પીતાશ્રી, કવિતાબેન મનિષભાઈ રાયચુરા (ગોંડલ)ના પીતાશ્રી, સ્વ. ભીખાલાલ મુળજીભાઈ સેજપાલ (રાજકોટ)ના જમાઈ, બટુકભાઈ તથા શૈલેષભાઈ (રાજકોટ)ના બનેવીનું તા. 20/01/2021ના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણુ અને સાદડી તા. 22/01/2021ને શુક્રવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (કિરીટભાઈ રાચ્છ ૯૪૨૮૨ ૬૦૮૩૪, જગદિશભાઈ રાચ્છ ૯૯૧૩૯ ૧૩૪૯૦, રાજુભાઈ રાચ્છ ૯૮૨૫૯ ૮૨૨૭૦, પંકજભાઈ રાચ્છ ૮૦૦૦૮ ૨૭૫૮૫, મનિષભાઈ રાયચુરા ૯૩૨૭૫ ૨૫૭૮૭, શૈલેષભાઈ સેજપાલ ૯૮૨૪૨ ૭૭૫૨૭)

- text

- text