મોરબી : ઈન્દુમતીબેન જેશંકરભાઈ રાવલનું અવસાન

- text


મોરબી : ઈન્દુમતીબેન જેશંકરભાઈ રાવલ ઉ.૭૨ તે પ્રકાશભાઈ. જે. રાવલ, દિનેશભાઈ રાવલ, હરીશભાઈરાવલ (મહેતાજી) ચંન્દ્રીકાબેન અરૂણકુમાર વ્યાસ તથા કૈલાશબેન દિવ્યેશકુમાર દવેના માતુશ્રીનુ તારીખ ૯/૧૨/૨૦૧૮ ના રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણુ તારીખ ૧૧/૧૨/૨૦૧૮ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ વેરાઈ શેરી સોની બજાર લાઈન, ગ્રીન ચોક પાસે મોરબી ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

- text

 

- text