મોરબીના સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયાના પિતા ધનજીભાઈનું અવસાન

- text


મોરબી : મુળ ખાખરાળા નિવાસી ધનજીભાઈ અમરશીભાઈ વડાવિયા (ઉ.વ.92) તે મગનભાઈ ધનજીભાઈ વડાવિયા (ડિરેક્ટર, કૃભકો – ન્યુ દિલ્હી), ધીરુભાઈ ધનજીભાઈ વડાવિયા, મનુભાઈ ધનજીભાઈ વડાવિયા અને વિનુભાઈ ધનજીભાઈ વડાવિયાના પિતા તેમજ અનિલભાઈ મગનભાઈ વડાવિયા, વિવેક ધીરુભાઈ વડાવિયા, અક્ષય ધીરુભાઈ વડાવિયાના દાદાનું તારીખ 28/12/2022ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 30/12/2022 ને શુક્રવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન ખાખરાળા, તાલુકો મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text