મોરબી નિવાસી કસ્તુરબેન જેતપરીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કસ્તુરબેન ખોડાભાઈ જેતપરીયા (ઉં.વ. 78) તે ખોડાભાઈ પુંજાભાઈ જેતપરીયાના પત્ની, રમેશભાઈ ખોડાભાઈ જેતપરીયા તથા રાજેશભાઈ ખોડાભાઈ જેતપરીયાના માતા, મંજુબેન રમેભાઈ જેતપરીયા તથા દિવ્યાબેન રાજેશભાઈ જેતપરીયાના સાસુ, હરિકૃષ્ણભાઈ રમેશભાઈ જેતપરીયા, હિરેનભાઈ રમેશભાઈ જેતપરીયા, જૈનિશભાઈ રાજેશભાઈ જેતપરીયા, ધારાબેન રાજેશભાઈ જેતપરીયા તથા ડિંકલબેન રાજેશભાઈ જેતપરીયાના દાદી અને બિંદીયાબેન હરિકૃષ્ણભાઈ જેતપરીયાના દાદી સાસુનું તારીખ 28-12-2022 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-12-2022 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા ગુરુલાભદે હોલ ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9727770175, 98252 51143, 97277 79923.

- text

- text