બોલતી બજાર પ્રોજેક્ટ બદલ હરબટીયાળીના શિક્ષિકાનું સન્માન
ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના શિક્ષિકા દ્વારા બાળકોને ભણતા કરવા માટે બોલતી બજાર પ્રોજેક્ટ અંતર્ગત હરબટિયાળી ગામની દીવાલોને સચિત્ર સજાવવામાં આવતા...
છતર નજીક એસટી બસે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો
ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે રોડ ઉપર છતર નજીક એસટી બસે આગળ જઈ રહેલ બાઈકને ઠોકર મારી હડફેટે લેતા આ અકસ્માત અજાણ્યા મોટરસાયકલ...
ટંકારામાં વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ યોજાયો : 90 દર્દીના ઓપરેશન કરાયા
સદગુરુ મિત્ર મંડળના સહયોગથી યોજાયેલા કેમ્પમાં 90 દર્દીઓએ લાભ લીધો
ટંકારા : સદગુરુ મિત્ર મંડળ ટંકારા દ્વારા સર્વજ્ઞાતિ માટે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 6...
ટંકારામાં 12થી 16 મે સુધી મહિલાઓ માટે યોગ શિબિર યોજાશે
ટંકારા : મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ ટંકારામાં આગામી તારીખ 12 મે થી 16 મે સુધી મહિલાઓ માટે યોગ અને આસન શિબિરનું આયોજન કરવામાં આવ્યું...
આર્ય સમાજ ટંકારા દ્વારા 25 થી 30 મે આર્યવીર – વીરાંગના દળ પ્રશિક્ષણ શિબિર...
ટંકારા : આર્ય સમાજ ટંકારા દ્વારા આગામી તારીખ 25 મે થી 30 મે સુધી સ્થાનીય ગ્રીષ્મકાલીન આર્યવીર અને વીરાંગના દળ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં...
ટંકારામા બુદ્ધ પુર્ણિમાની ઉજવણી, પ્રમોશન મેળવનાર એએસઆઈનું અભિવાદન કરાયું
ટંકારા : ટંકારા ખાતે બુદ્ધપૂર્ણિમાની ઉજવણી અત્રેના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવી હતી, આ પ્રસંગે એએસઆઈ તરીકે બઢતી મેળવનાર પોલીસ જવાનનું અભિવાદન...
મોરબી પંથકમાં કમોસમી વરસાદ, ખાખરળામાં વૃક્ષ ધરાશાયી
ફરી ભર ઉનાળે માવઠું થતા ખેડૂતો ચિંતિત
મોરબી : મોરબી પંથકમક આજે ફરી કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે મોરબીના ખાખરળા ગામે ભારે પવનથી વૃક્ષ ધરાશાયી...
ટંકારા પંથકમા ઘનઘોર અંધારું, કમોસમી મેઘો મંડાયો
ટંકારા : કમોસમી વરસાદ પીછો છોડતો ન હોય તેવી સ્થિતિ વચ્ચે આજે સાંજે સાડા ચાર, પાંચ વાગ્યા બાદ ટંકારા શહેરમા ગાજ વીજ સાથે ધોર...
ટંકારાના હડમતિયા ગામે પંચની મેલડી માતાજીના નવરંગા માંડવાનું આયોજન
મોરબી : ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં પંચની મેલડી માતાજીના મંદિરે મેલડી યુવા ગૃપ દ્વારા તા. ૨૧ મે ને રવિવારે પંચની મેલડી માતાજીના નવરંગા માંડવાના...
ટંકારા તાલુકાના જીવાપર ગામે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મૃતિ ભવનનુ લોકાર્પણ
ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર ગામે વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક વેદ તરફ પાછા વળોનુ સુત્ર આપનાર કુરીવાજો સતિપ્રથા સહિતની...