ટંકારામાં કાલે શનિવારે રોપાઓનું વિનામૂલ્યે વિતરણ

ટંકારા : આવતીકાલે તા. 5 જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ટંકારા શહેરમા વનવિભાગ દ્વારા વિનામૂલ્યે તુલસી, ઉમળો, અરડૂસી, બિલ્લીના છોડનું વિતરણ કરવામાં આવશે. ટંકારામાં...

કોરોનાથી બચવા માટે વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ હિતાવહ નથી : આરોગ્ય મંત્રલાય

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ માર્ગદર્શિકા જાહેર કરી માસ્કને બદલે સેનીટાઈઝરનો ઉપયોગ કરવાની અપીલ કરી મોરબી : કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ...

ટંકારાના ત્રણ આગેવાનો કપરી પરિસ્થિતિમાં પળેપળ પ્રજા અને પ્રશાસનની પડખે

લોકોની ફરિયાદોના નિરાકરણ માટે જાતે ઉભો કર્યો કંટ્રોલ રૂમ ટંકારા : ટંકારા કોરોના વાઈરસને પગલે લોકડાઉન છે. જેથી, વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ...

ઓરા ફાઇન જવેલરીના ભવ્ય એક્ઝિબિશનનો પ્રારંભ : ડાયમંડ જવેલરીમાં 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ડાયમંડ જ્વેલરીમાં 1888થી કાર્યરત ઓરા ફાઇન જ્વેલરી છેલ્લા 20 વર્ષથી અમદાવાદમાં શો-રૂમ ધરાવે છે : જૂની અને વિશ્વસનીય બ્રાન્ડના આભુષણો ઘરઆંગણે : ઝીરો ટકા...

આજે વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે : વાંચો.. સેરેબ્રલ પાલ્સીના દર્દીઓને ઉપયોગી અને માહિતીસભર લેખ

યોગ્ય કાળજી, નિયમિત કસરત અને મજબૂત મનોબળ દ્વારા સેરેબ્રલ પાલ્સી વાળું બાળક પણ સામાન્ય જીંદગી જીવી શકે છે : ડૉ. ભાવેશ ઠોરીયા મોરબી : આજે...

ટંકારામાં કેમિકલયુક્ત ફાસ્ટફૂડ અને દૂધની બનાવટનું બેરોકટોક વેચાણ, તપાસના નામે મીંડું

જો ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળે તો આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ચકાસણી થઈ શકે ટંકારાઃ ટંકારામાં ફાસ્ટફૂડ અને દૂધની બનાવટ સહિતની ખાણી-પીણીની વસ્તુઓ કેટલી શુદ્ધ છે...

ટંકારાનું આરોગ્ય કેન્દ્ર માંદગીના બિછાને : અપૂરતો સ્ટાફ અને સુવિધાના અભાવથી દર્દીઓ પરેશાન

નેતાઓ તબીબ બનીને માંદગીના ખાટલે પડેલા આરોગ્ય કેન્દ્રનો ઈલાજ કરે તે જરૂરી : પ્રશ્ન ગ્રામસભામાં ગાજયો ટંકારા : અર્બન હેલ્થ સેન્ટરની જાહેરાતનો બણગો તો ફૂંકાઈ...

મોરબી જિલ્લા માટે રૂ. 97 કરોડની પાણી પૂરવઠા યોજનાઓના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી

આ યોજના મોરબી માટે ફાયદાકારક અને સિરામીક ઉદ્યોગથી વિદેશી હુડિયામણ મેળવતું મોરબી વધુ સમુદ્ધ થશે તેવી અપેક્ષા CM વિજયભાઇ રૂપાણીએ વ્યકત કરી મોરબી : મોરબી...

છેલ્લા 24 કલાકનો વરસાદ: મોરબીમાં દોઢ, ટંકારામાં સવા ઈંચ

ગઈકાલે સવારે છથી આજે સવારે 6 દરમિયાન મોરબીમાં 38 મિમી, ટંકારા 29મિમી, વાંકાનેરમાં 15 મિમી, માળીયામાં 5 મિમી વરસાદ પડ્યો, હાલ મેઘવીરામ મોરબી : મોરબી...

હડમતીયા : તળાવમાં ડૂબી ગયેલા બાળકોને શાળામાં બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ

આજે તળાવમાં ડૂબી ગયેલા બંને મૃતક બાળકોને હડમતિયાની સરકારી કુમારશાળાના છાત્રોઓ બે મિનીટ મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પી હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામે વિચરતી વિમુક્તજાતીના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

રાહુલ ગાંધી મામલે વાંકાનેરના રાજવીએ આપેલ નિવેદન મામલે કરણીસેના મોરબીના અધ્યક્ષની આકરી પ્રતિક્રિયા 

મોરબી : રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષે આપેલા નિવેદન બાદ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ મીડિયા સમક્ષ રાહુલ ગાંધી વિષે ત્વરિત પ્રતિક્રિયા આપતા...

હરિપર ગામે લોકોને મતદાનનું મહત્વ સમજાવવા ચુનાવ પાઠશાળા યોજાઈ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...

મોરબીમાં રેલી-સભા સહિતના 85 કાર્યક્રમોને ચૂંટણીતંત્રની મંજૂરી

મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનો દબદબો

બી.કોમ. સેમેસ્ટ-1નું 97 ટકા પરિણામ, અંગ્રેજી માધ્યમમાં 100 ટકા પરિણામ Morbi: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 (NEP - 2023)નું યુનિવર્સિટીનું ઓલઓવર 56%...