મોરબીના ગાળા ગામે 15 નવેમ્બરે નાટક ભજવવામાં આવશે 

મોરબી : મોરબીના ગાળા ગામે આવતીકલે તારીખ 15 નવેમ્બર ને બુધવારના રોજ રાત્રે 9:30 કલાકે ઐતિહાસિક નાટક સમ્રાટ હર્ષ યાને ગરીબનો બેલી ભજવવામાં આવશે. શ્રી...

મોરબીના બેલા(રં) ગામમાં બુધવારે રાત્રે “સોન બાઈની ચુંદડી” નાટક ભજવાશે

મોરબી : મોરબીના બેલા(રં) ગામમાં પટેલ સમાજ વાડીમાં બેલા નાટક યુવક મંડળ દ્વારા તા.15 નવેમ્બરને બુધવાર રાત્રે 10:30 કલાકે સામાજિક નાટક સોન બાઈ ની...

મોરબીના રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યકમ યોજાયો

અન્નકૂટ દર્શનનો બોહળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો : આવતીકાલે બીજ નિમિત્તે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ,સંતવાણી સહિતના વિવિધ કાર્યકમો યોજાશે મોરબી : હિન્દુ શાસ્ત્રોમાં...

મોરબીના બગથળા ગામે તા.14મીએ સંતવાણી યોજાશે

મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે આગામી તારીખ 14 નવેમ્બરના રોજ શ્રી નકલંગ મંદિર તથા બગથળા ગામ સમસ્ત દ્વારા પટેલ સમાજવાડી બગથળા ખાતે રાત્રે...

વાંકાનેરના કેરાળા ગામે ગોલી ઓ કી રાસલીલા ! બેસતા વર્ષે જ ફાયરિંગ

મંદિરે દર્શન કરીને પરત આવી રહેલા આધેડ ઉપર બે શખ્સોએ ફાયરિંગ કરી ગુપ્તી વડે હુમલો કર્યો વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે...

દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને પટરાણી રુક્મિણીજી એ સવાંદ કર્યો ને શરૂ થઈ સબરસ ખરીદવાની પરંપરા

મોરબી : નવા વર્ષે શુકનમાં મીઠું ખરીદવાની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના પટરાણી રુક્મિણીજી સાથે પણ જોડાયેલી છે. કહેવાય છે કે રુક્મિણીજીએ ભગવાન દ્વારકાધીશને...

નવા વર્ષે નાટયકલાને પ્રોત્સાહન ! મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં અનેરી પરંપરા

ગૌશાળા કે અન્ય પરોપકારી કાર્યો માટે જ ઘનતેરસથી લાભપાંચમ સુધી નાટકોના આયોજન મોરબી : મોરબી શહેર અને ગામડાઓમાં ટેકનોલોજીનો કોઈ ઉદય થયો ન હતો તે...

સમગ્ર દેશમાં પ્રજ્ઞાચક્ષુઓની હિત માટે કામ કરતું એકમાત્ર મોરબીનું પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર

પ્રજ્ઞાચક્ષુઓના શિક્ષણ, રહેઠાણ, લગ્ન અને સ્વનિર્ભર બનાવવાની પણ જવાબદારી નિભાવે છે મોરબી : સમગ્ર ભારત અને ગુજરાતમાં નેત્રહીનોને શિક્ષણ આપવા માટે ઘણી બધી સંસ્થાઓ વર્ષોથી...

અમારા જમાનામાં સાલ મુબારક કહેવાની મજા જ અનેરી હતી !!!

મોરબીના જૈફ વયના વરિષ્ઠ નાગરિકોએ તેમના જમાનાના સાલ મુબારકના સંસ્મરણો વાગોળ્યા અમાંરા જમાનામાં ધોકો કોઈ દિવસ આવ્યો નથી હાલની ટેકનોલોજીએ માણસને સંકુચિત બનાવી દીધો છે મોરબી...

વાંકાનેરમા ફટાકડા ફોડવા મામલે ધોકા ઉડયા

બે પરિવારો વચ્ચે ઝઘડો થતા સામસામી ફરિયાદ નોંધાઇ વાંકાનેર : વાંકાનેરના આંબેડકર નગર વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા મામેલ પાડોશીઓ બાખડી પડતા ધોકા ઉડયા હતા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: શ્રી જલારામ મંદિર મહિલા મંડળે પ્રસૂતા મહિલાઓને આપ્યો ઘીનો શીરો

Morbi: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના...

VACANCY : NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ...

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...