હળવદના યુવાનની ઘાતકી રીતે હત્યા કરી લાશ દુધરેજ નજીક ફેંકી દેવાઈ
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે ભેદભરમ વાળી ઘટનાનો ભેદ ઉકેલવા શકમંદને ઉઠાવી લીધાની ચર્ચા
હળવદ : હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાંથી ગત તા.11 ના રોજ રક્ષાબંધનના...
વાંકાનેરમાં ગણેશોત્સવ માટે જગ્યા ટોકનભાવે ન મળતા નારાજગી: જીતુ સોમાણીએ શરૂ કર્યું ઉપવાસ આંદોલન
રાજકીય ઈશારે આવુ થઈ રહ્યું હોવાનો આક્ષેપ
વાંકાનેર : વાંકાનેરમાં ગણપતિ ઉત્સવ સમિતિ આયોજિત ગણેશ મહોત્સવ માટે આ વખતે પાલિકાએ જગ્યા ટોકન ભાવે ન આપતા...
રેસિપી અપડેટ : કારેલાનું શાક નથી ભાવતું? તો ટ્રાય કરો કારેલાના થેપલા
મોરબી : મોટાભાગના લોકોને કારેલાનું નામ સાંભળતા જ ચીસ નીકળી જાય છે. નાના બાળકો ઉપરાંત ઘણા મોટા લોકો પણ કારેલાનું શાક ખાવાનું પસંદ કરતા...
મોરબીના પોશ વિસ્તારમાં તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું : સવા બે લાખની મતા ચોરાઈ
મોરબી : મોરબીના પોશ વિસ્તાર એવા રવાપર રોડ ઉપર તસ્કરોએ એક ઘરને નિશાન બનાવ્યું છે. આ ઘરમાંથી તસ્કરોએ રૂ. સવા બે લાખની મતા ચોરી...
કોરોના અપડેટ : નવા 3 કેસ નોંધાયા, 5 દર્દી રિકવર થયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે સોમવારે કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ ઘટીને 17 થયા છે.
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે...
મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં બારેમાસ ગંદકીનું ગ્રહણ : રોગચાળાનો ભય
હાલ ચોમાસામાં વરસાદી પાણી ભરાતા અને ગટર ઉભરાતા સ્થાનિકો પરેશાન
મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં બારેમાસ ગંદકીનું ગ્રહણ હોય એમ હાલ ચોમાસામાં વરસાદી પાણી ભરાતા...
કલા મહાકુંભ: મોરબીમાં તમામ તાલુકા કક્ષાએ 27 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓ...
મોરબી : મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત તાલુકા કક્ષા યુવા ઉત્સવ અને તાલુકા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હોય જે અંતર્ગત...
માળીયા(મી)માં બિસ્માર રસ્તા મામલે ખુદ પાલિકા પ્રમુખની આંદોલનની ચીમકી
પાલિકા પ્રમુખે મુખ્યમાર્ગને રીપેર કરવા 10 દિવસનું કલેકટરને અલટીમેટમ આપ્યું
માળિયા : માળીયા(મી)માં સહકારી પેટ્રોલપંપ ચોકડીથી મામલતદાર ઓફીસ સુધીનો રોડ બિસ્માર હાલતમાં હોવાથી લોકોને ભારે...
ખાખરેચી પાંજરાપોળના શેડ માટે રોહીશાળા યુવક મંડળ દ્વારા એક લાખનું અપાયું દાન
માળીયા (મી.): ખાખરેચી પાંજરાપોળ ગીર સાંઢ માટે અલગથી બની રહેલા શેડ માટે રોહીશાળા યુવક મંડળ તરફથી 1,01,000 રૂપિયાનું રોકડ દાન મળ્યું છે. અગાઉ પણ...
વાંકાનેર : પતાળીયા પુલથી સેવાસદન સુધીનો બિસ્માર રસ્તો સ્વખર્ચે રીપેર કરાવતા કોંગી અગ્રણી
વાંકાનેર : વાંકાનેરના પતાળીયા પુલથી સેવાસદન સુધીનો રસ્તો અતિ બિસ્માર હોય જે કોગી અગ્રણી ઈરફાન પીરજાદાએ સ્વખર્ચે રીપેર કરાવ્યો છે.
પતાળિયા પુલથી સેવાસદન સુધીના ખખડધજ્જ...