મોરબી સ્વામિનારાયણ મંદિરે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો

મોરબી : મોરબીના દરબાર ગઢ પાસે આવેલા મહિલાઓ માટેના સ્વામિનારાયણ મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો...

વાંકાનેરના મેસરીયા ગામેથી દેશી પિસ્તોલ – કારતુસ સાથે એક ઝડપાયો

મોરબી એસઓજી ટિમ દ્વારા ચૂંટણી પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે એકને ઝડપી લીધો વાંકાનેર : વિધાનસભા ચૂંટણીને પગલે મોરબી જિલ્લામાં પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે ત્યારે...

ઝૂલતાપૂલ દુર્ઘટનામાં નિર્દોષ શ્રમિકોને છોડી મુકવાની માંગ 

સાચા આદિવાસી અધિકારી બચાવ સમિતિની રજુઆત : નિર્દોષને ત્રણ દિવસમાં છોડી ન મુકાય તો સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી મોરબી : મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં જવાબદારો પકડી...

ઝૂલતા પુલ દુર્ઘટનામાં દિવંગતોના પરિવારને સહાય અર્પણ કરતા મોરારિબાપુ

મોરબી : 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તુટતા આશરે 134 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલ રાજસ્થાનના નાથદ્વારા ખાતે મોરારિબાપુની રામકથા ચાલી...

મોરબી SMVS સ્વામિનારાયણ મંદિરે તા.6ના રોજ શ્રદ્ધાંજલી સભા – ધૂન યોજાશે 

મોરબી : મોરબી SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલી અર્પવા આગામી તા.6ને રવિવારના રોજ શ્રદ્ધાંજલી સભા તથા ધૂનનું આયોજન કરવામાં આવ્યું...

મોરબીમાં પુલ દુર્ઘટનાને પગલે સિંધી સમાજ દ્વારા પ્રસાદ-ધ્વજારોહણ કાર્યક્રમ રદ 

મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે સિંધી સમાજ દ્વારા આગામી તા.8ના રોજ ગુરુનાનક જયંતિના અવસરે તા.6નારોજ યોજાનાર ધ્વજારોહણ અને તા.8ના રોજ યોજાનાર પ્રસાદ...

મોરબી અકસ્માતના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો 

મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વાહન અકસ્માતના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી ફરાર આરોપીને મોરબી એલસીબી,પેરોલ ફર્લો સ્કવોડ ટીમે વાંકાનેરના માટેલ નજીકની ફેકટરીમાંથી...

ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈ વિહિપ અને બજરંગ દળ સહિતના સંગઠનોની મૌન રેલી નીકળી

મચ્છુ નદીમાં જે સ્થળે દુર્ઘટના સર્જાઈ ત્યાં દીપ પ્રજ્વલિત કરીને સદગતોને શ્રદ્ધાંજલિ અપાઈ મોરબી : વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગા વાહિની સહિતના સંગઠનો દ્વારા આજે...

ટંકારા નજીક બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે ઈજાગ્રસ્ત 

ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક બંધ પડેલ ટ્રક પાછળ ડબલ સવારી બાઈક ઘુસી જતા ટંકારા ગામના બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જાણવા...

વાંકાનેરની પરિણીતાને ચારિત્ર્ય અંગે શંકા કરી રાજકોટના સસરિયાઓનો ત્રાસ 

વાંકાનેર : વાંકાનેરની દીકરીને રાજકોટના સસરિયાઓ દ્વારા ચારિત્ર્ય અંગે શંકા કરી ઘરકામ બાબતે મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા મોરબી મહિલા પોલીસ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર 

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા...

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...