મોરબી સ્વામિનારાયણ મંદિરે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો
મોરબી : મોરબીના દરબાર ગઢ પાસે આવેલા મહિલાઓ માટેના સ્વામિનારાયણ મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો...
વાંકાનેરના મેસરીયા ગામેથી દેશી પિસ્તોલ – કારતુસ સાથે એક ઝડપાયો
મોરબી એસઓજી ટિમ દ્વારા ચૂંટણી પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે એકને ઝડપી લીધો
વાંકાનેર : વિધાનસભા ચૂંટણીને પગલે મોરબી જિલ્લામાં પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે ત્યારે...
ઝૂલતાપૂલ દુર્ઘટનામાં નિર્દોષ શ્રમિકોને છોડી મુકવાની માંગ
સાચા આદિવાસી અધિકારી બચાવ સમિતિની રજુઆત : નિર્દોષને ત્રણ દિવસમાં છોડી ન મુકાય તો સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી
મોરબી : મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં જવાબદારો પકડી...
ઝૂલતા પુલ દુર્ઘટનામાં દિવંગતોના પરિવારને સહાય અર્પણ કરતા મોરારિબાપુ
મોરબી : 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તુટતા આશરે 134 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલ રાજસ્થાનના નાથદ્વારા ખાતે મોરારિબાપુની રામકથા ચાલી...
મોરબી SMVS સ્વામિનારાયણ મંદિરે તા.6ના રોજ શ્રદ્ધાંજલી સભા – ધૂન યોજાશે
મોરબી : મોરબી SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલી અર્પવા આગામી તા.6ને રવિવારના રોજ શ્રદ્ધાંજલી સભા તથા ધૂનનું આયોજન કરવામાં આવ્યું...
મોરબીમાં પુલ દુર્ઘટનાને પગલે સિંધી સમાજ દ્વારા પ્રસાદ-ધ્વજારોહણ કાર્યક્રમ રદ
મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે સિંધી સમાજ દ્વારા આગામી તા.8ના રોજ ગુરુનાનક જયંતિના અવસરે તા.6નારોજ યોજાનાર ધ્વજારોહણ અને તા.8ના રોજ યોજાનાર પ્રસાદ...
મોરબી અકસ્માતના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો
મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વાહન અકસ્માતના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી ફરાર આરોપીને મોરબી એલસીબી,પેરોલ ફર્લો સ્કવોડ ટીમે વાંકાનેરના માટેલ નજીકની ફેકટરીમાંથી...
ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈ વિહિપ અને બજરંગ દળ સહિતના સંગઠનોની મૌન રેલી નીકળી
મચ્છુ નદીમાં જે સ્થળે દુર્ઘટના સર્જાઈ ત્યાં દીપ પ્રજ્વલિત કરીને સદગતોને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી : વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગા વાહિની સહિતના સંગઠનો દ્વારા આજે...
ટંકારા નજીક બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે ઈજાગ્રસ્ત
ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક બંધ પડેલ ટ્રક પાછળ ડબલ સવારી બાઈક ઘુસી જતા ટંકારા ગામના બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.
જાણવા...
વાંકાનેરની પરિણીતાને ચારિત્ર્ય અંગે શંકા કરી રાજકોટના સસરિયાઓનો ત્રાસ
વાંકાનેર : વાંકાનેરની દીકરીને રાજકોટના સસરિયાઓ દ્વારા ચારિત્ર્ય અંગે શંકા કરી ઘરકામ બાબતે મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા મોરબી મહિલા પોલીસ...