મોરબી : ૩૦ જુન સુધી જિલ્લામાં હથીયારબંધી અને મંજુરી વિના ચાર કરતા વધુ વ્યકિતઓને...

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામા અમલમાં મૂકયા મોરબી : ચાલુ માસમાં મોરબી જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા...

મોરબી : નગરપાલિકા તંત્ર એક્સનમાં : રસ્તા અને નાલાઓની સફાઈ શરુ કરાઈ

ઉપપ્રમુખ ભરત જારીયાએ ચાર્જ સંભાળતાની સાથે તંત્રને કામે લગાડ્યું મોરબી નગરપાલિકાનાં પ્રમુખ ભરતભાઈ જરીયાએ ચાર્જ સંભાળતાની સાથે પાલિકા તંત્ર ખડેપગે થઈ એક્શનમાં આવી ગયું છે....

મોરબી : ફાયરસ્ટેશન શોભના ગાંઠિયા સમાન

આગ દુર્ઘટના સમયે રાજકોટ પર આધાર ક્યાં સુધી⁠ : મોરબી સિરા.એસો.નો યક્ષ પ્રશ્ન⁠⁠⁠ ⁠મોરબીમાં અતિ આધુનિક ફાયરબ્રિગેડની અત્યંત જરૂર વર્ષોથી જણાતી હતી. આ વિશે સૌ...

હળવદ : દિવ્યાંગ સમૂહલગ્નમાં ૧૧ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા

ચલો બસાયે ઘર દિવ્યાંગો કા.. નવજીવન વિકલાંગ સેવાશ્રયનું ભવ્ય આયોજન હળવદમાં નવજીવન સેવા ટ્રસ્ટ દ્વારા સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું ચલો બસાયે ઘર દિવ્યાંગો કા...

મોરબી નજીક હાઈવે પર કારખાનામાં લાગેલી આગ 11 કલાકે કાબુમાં આવી

મોરબી જિલ્લો હોવા છતાં આગની દુર્ઘટનામાં રાજકોટ પર મદાર રાખવો પડે છે મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે પર ટિબડીના પાટિયાથી આગળ પાટીદાર ટાઉનશીપ પાછળના...

મોરબી નજીક હાઈવે પર કારખાનામાં ભયાનક આગ લાગી : રાજકોટથી ફાયર બોલાવાયા

નેશનલ હાઈવે પર પાટીદાર ટાઉનશીપ પાછળ ફેબ્રિકેશનના યુનિટમાં આગ લાગી મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે પર ટિબડીના પાટિયાથી આગળ પાટીદાર ટાઉનશીપ પાછળના ભાગે આવેલા...

મોરબી : જિલ્લા પંચાયતની કારોબારી મળી : ૨૯૮ એકર જમીન બીનખેતી કરાઈ

હવેથી દર માસે ઓપન કારોબારી મળવાનો ઠરાવ કરાયો : દર માસે કારોબારી મળશે : ચાલુ માસે યોજનાઓનાં લાભાર્થીને લાભ આપવા અધિકારીઓને તાકીદ મોરબી જિલ્લા પંચાયતની...

મોરબી : વિશ્વ યોગ દિન નિમિત્તે ફ્રી યોગ શિબિરનું આયોજન

મોરબીમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે તા. ૧૯થી ૨૧ જૂન ત્રણ દિવસ દરમિયાન સવારે ફ્રી યોગ શિબિરનું નર્મદા બાલ ગમ્મત ઘર, નાગનાથ શેરી, સોની બજાર...

ટંકારા : બંગાવડી ડેમમાંથી પાઈપલાઈન મારફતે પિયતનુ પાણી ઉપાડવા માટે રજૂઆત

કોર્ટ મેટરમાં પાણી લાઈનો કાઢી નાખી ૮૮ વિરૂધ્ધ ફરિયાદ થઈ હતી : હવે પાછી મંજૂરી મળે તો ૨૭૦ હેક્ટર જમીન પિયત થઈ શકે તેમ...

મોરબી : ખરેડા સેવા સહકારી મંડળીના સભાસદો દ્વારા ખરીફ પાક લોન આપવા રજૂઆત

શ્રી ખરેડા સેવા સહકારી મંડળીનાં સભાસદોએ મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલને વર્ષ ૨૦૧૭-૧૮માં ખરીફ પાક લોન ન મળવા બાબતે અરજી કરી જણાવ્યું હતું કે, ગત વર્ષ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં 2 જગ્યા પુરુષ તથા 2 જગ્યા...

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...