મોરબી SMVS સ્વામિનારાયણ મંદિરે તા.6ના રોજ શ્રદ્ધાંજલી સભા – ધૂન યોજાશે 

- text


મોરબી : મોરબી SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલી અર્પવા આગામી તા.6ને રવિવારના રોજ શ્રદ્ધાંજલી સભા તથા ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

SMVS સંસ્થાના વડા પ.પૂ.સત્યસંકલ્પદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે,મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને ભગવાન સ્વામિનારાયણ મૂર્તિનું સુખ આપે અને જે લોકો ઘવાયા છે તે જલ્દી સજા થાય તેવી મહાપ્રભુના ચરણોમાં પ્રાથના સાથે SMVS મોરબી મંદિર ખાતે આગામી રવિવારે સાંજે 7થી 9 પૂ.નિર્માન સ્વામીના સાનિધ્યમાં શ્રદ્ધાંજલી સભા નું તથા ધૂનનું આયોજન કરવામાં આવેલ છે.

- text

- text