મોરબીમાં પુલ દુર્ઘટનાને પગલે સિંધી સમાજ દ્વારા પ્રસાદ-ધ્વજારોહણ કાર્યક્રમ રદ 

- text


મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે સિંધી સમાજ દ્વારા આગામી તા.8ના રોજ ગુરુનાનક જયંતિના અવસરે તા.6નારોજ યોજાનાર ધ્વજારોહણ અને તા.8ના રોજ યોજાનાર પ્રસાદ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે અને તા.8ના રોજ રાત્રે મંદિર ખાતે કીર્તનનું આયોજન કર્યું હોય સમસ્ત સિંધી સમાજને નોંધ લેવા અનુરોધ કરાયો છે.

- text

- text