મગજ- મણકા- કરોડરજ્જુના નિષ્ણાંત ન્યુરોસર્જન ડો.સચિન ભીમાણી ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી
રાધે હોસ્પિટલ અને સમર્પણ હોસ્પિટલમાં વિઝીટિંગ ડોકટર તરીકે અનુભવી ન્યુરોસર્જનની સેવા ઉપલબ્ધ : મોરબીવાસીઓને હવે દૂરની હોસ્પિટલોમાં નહિ જવું પડે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :...
મોરબીની વીસી હાઇસ્કૂલ ખાતેથી રેમડેસિવિરનું વિતરણ : જાણો કઈ રીતે મેળવી શકાશે આ ઇન્જેક્શન
મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક જરૂરિયાતમંદ દર્દીને રેમડેસેવીર ઇન્જેક્શન મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઇન્જેક્શનનું વિતરણ વી.સી....
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં યોજાશે યોગ જાગરણ રેલી
મોરબીઃ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય...
મચ્છુ 2 ડેમના પાંચ દરવાજા બપોરે ખોલાશે : મોરબીનો બેઠો પુલ બંધ કરાયો
નદી હેઠવાસના વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના અપાઈ: મચ્છુ નદીના પટ્ટમાં રહેતા લોકોને તંત્રએ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી
મોરબી : મોરબીમાં...
બગથળા ગામના સ્નેહમિલનમાં દીકરીઓએ ગીતાના શ્લોક આધારિત અંતાક્ષરીએ સૌને મંત્રમુગ્ધ કર્યા
મોરબી : ગત તારીખ 31 ડિસેમ્બર ને રવિવારના રોજ બગથળા ગામના મોરબીમાં રહેતા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમમાં બગથળા ગામની દીકરીઓએ શ્રીમદ ભગવત ગીતાના શ્લોક પર...
આતુરતાનો અંત : ટંકારામાં બનનાર બસસ્ટેન્ડની જગ્યાનો કબજો એસટી વિભાગે સંભાળ્યો
આવતા મહિનાથી બસ સ્ટેન્ડનું કામ શરૂ થવાની સંભાવના : ટંકારાવાસીઓનું બસ સ્ટેન્ડનું સપનું સાકાર થશે
ટંકારા : વરસોની લાગણી અને માંગણી પછી ટંકારાવાસીઓ માટે બસ...
મોરબી જિલ્લામાં જાહેરનામા ભંગના કેસમાં ઘટાડો, માત્ર 6 કેસ
સરકારે એક પછી એક નિયંત્રણો ઉઠાવી લેતા હવે માત્ર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગના જ કેસ
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેરની વિદાય વચ્ચે...
હળવદ પંચમુખી ઢોરા નજીક બે વરલીભક્ત ઝડપાયા
હળવદ : હળવદ શહેરના પંચમુખી ઢોરા નજીકથી એલસીબી ટીમે આરોપી વિનોદ બુધીલાલ સોલંકી અને સંજય રૂપાભાઈ સીતાપરા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા...
જાદુઈ પાવડર ! વાંકાનેરના ક્ષત્રિય આગેવાને પાન-માવાની આદત છોડાવવા બનાવ્યો અનોખો પાવડર
અત્યાર સુધીમાં 3500થી વધુ યુવાનોએ એક ઝટકે પાન,માવાના વ્યસનને તિલાંજલિ આપી : રાહતભાવે ઔષધિનું વિતરણ
વાંકાનેર : આજના સમયમાં મોટાભાગના યુવાનો પાન, માવાના વ્યસનના શિકાર...
૭.૫૦ લાખથી વધુ પેન્શનની આવક ધરાવનારને માહિતી રજૂ કરવા તિજોરી કચેરીની અપીલ
સમય મર્યાદામાં માહિતી નહીં આપનાર પેન્શનરોના માસિક પેન્શનમાંથી સરકારના નિયમોનુસાર આવકવેરા, ટી.ડી.એસ.ની કપાત કરાશે
મોરબી : જિલ્લા તિજોરી કચેરી-મોરબી તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી IRLA...