ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા કોરોના પોઝીટીવ

- text


મોરબી : ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. છેલ્લા 2 દીવસથી તેમની તબિયત નાતંદુરસ્ત હતી. આથી, આજે તેમણે કોરોના ટેસ્ટ કરાવતા ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓ હોમ આઈસોલેસનમાં છે. છેલ્લા દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને શંકા જેવું લાગે તો તકેદારીના ભાગરૂપે તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવી લેવા પાલ આંબલીયા દ્વારા યાદીમાં જણાવાયું છે.

- text

- text