મોરબીના સનાળા રોડ પરથી મોંઘાદાટ વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો
એલસીબીએ રહેણાંક મકાનમાં દરોડો પાડી ૧૫૪૦૦ નો વિદેશી શરાબ જપ્ત કર્યો
મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર એસ્સાર પંપની પાછળ રહેણાંક મકાનમાં એલસીબીએ દરોડો પાડી...
હળવદ તાલુકાના માનસર નજીક સામસામે બાઇક અથડાતા ત્રણ ઇજાગ્રસ્ત
ત્રણ ઇજાગ્રસ્ત ને સારવાર માટે મોરબી ખસેડાયા
આજરોજ બપોરના હળવદ તાલુકાના માનસર નજીક મોટરસાયકલ સામસામા અથડાતા કડીયાણા ગામના ત્રણ યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત યુવાનને...
મોરબી : દર્દીઓની સેવામાં જીવન સમર્પિત કરનાર ડો.કાતરીયા કાયમી સેવાનિવૃત થયા
હોસ્પિટલમાં સેવા પૂરી થયા બાદ પણ ત્રણ વર્ષ સુધી દર્દીઓની સેવા કરી : વધારાના ત્રણ વર્ષ પુરા થતા સરકારી આંખની હોસ્પિટલમાં વિદાય લેતી વખતે...
ચોમાસુ વહેલું અને ધોધમાર ! ટીટોડીએ અગાસીમાં ઈંડા મુક્યા
વાંકાનેરમા જડેશ્વર ચેમ્બર નજીક અગાસીમાં ઈંડા મુકતા લોકો અચંબિત
વાંકાનેર : લોકવાયકા મુજબ ટીટોડી ઉંચા સ્થાને ઈંડા મૂકે એટલે સારા વરસાદના શુકન માનવામા આવે છે...
કન્ટેનર અને બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત
માળીયા (મી.) : માળીયા (મી.)થી મોરબી તરફ જતા હાઇવે ઉપર કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેઓને...
ઘર કે ઓફિસની એન્ટ્રીને બનાવો ટકાટક : શ્રીજી પ્લાસ્ટમાં રેડી PVC ડોર અને ફર્નીચરની...
અનેક સાઈઝમાં ડોર ઉપલબ્ધ : (27×81),(30×81),(33×81),(36×81)આ બધી સાઇઝના pvc ડોર આકર્ષક ડિઝાઇન સાથે ક્વોલિટીમાં બેસ્ટ અને સસ્તા બજેટમાં મળશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘર...
આંખની 24×7 અદ્યતન સારવાર હવે ઘરઆંગણે : શિવાય ઓપ્ટોમેટ્રી આઇ ક્લિનિકનો પ્રારંભ
આઈ ચેક અપ ફ્રી, ચશ્મામાં બાય વન ગેટ વન ફ્રી, રૂ.5000ની ખરીદી ઉપર એક્સ્ટ્રા 10 ટકા ડિસ્કાઉટ : ઓફર 11 નવેમ્બર સુધી જ ચાલશે
શહેરની...
મોરબીના રવાપર રોડ ઉપરની અનેક સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસતા લોકો હેરાન
સામાકાંઠે, નવલખી રોડ, કુબેરનગર, બાયપાસ સહિતના વિસ્તારોમાં પણ ઘરોમાં પાણી ઘૂસતા તારાજી : પરસોતમ ચોક નજીક વૃક્ષ થયું ધરાશાયી
મોરબી : મોરબીમાં ગઈકાલે રવાપર રોડ...
વાંકાનેરના ખીજડીયા ગામે ગૌવંશ ઉપર જવલનશીલ પ્રવાહી ફેકનાર બે વિરુદ્ધ ફરિયાદ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે ગૌવંશ ઉપર જવલનશીલ પ્રવાહી દ્વારા હીચકારો હુમલો કરવાની ઘટના સામે આવતા આ ગંભીર બનાવ મામલે ખીજડીયા ગામના મંદિરના...
મોરબી થી જડેશ્વર સુધીનો મુખ્યમંત્રીએ ખાતમુર્હત કરેલ રોડ કયારે બનશે ?
મોરબી થી જડેશ્વર રોડ અેટલે કે વાયા રવાપર,ઘુનડા, સજ્જનપર અને જડેશ્વર સુધીનો આમ ૨૧ કિ.મી. નો રોડ ૭.૫૦ મીટર પહોળો મંજુર થયો તેનુ એક...