મોરબીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈને આપઘાત

- text


મોરબી : મોરબીના સામાકાંઠે રહેતી પરણીતાએ પોતાના ઘેર કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

- text

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ યોગીનગર વિસ્તારમાં રહેતી જીલુંબેન લાલભાઈ ફાંગલિયા ઉ.વ.40 નામની પરણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.આ બનાવની તપાસ બી ડિવિઝનના હેન્ડ કોન્સે.આઇ.ટી.જામ ચલાવી રહ્યા છે.

- text