ગોલમાલ ! મોરબી જિલ્લામાં ગ્રાહકોને છેતરનાર 29 વેપારીઓ વિરુદ્ધ કેસ
ઓછું વજન તેમજ વધુ ભાવ પડાવનારા દંડાયા : ઓનલાઈન ફરિયાદોમા કેસનો 30 દિવસમાં નિકાલ
મોરબી : મોરબીમાં વર્ષોથી કાર્યરત ગ્રાહક સુરક્ષા અને તોલમાપ કચેરી હવે...
મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વૃદ્ધોને ભોજન અને કપડાંનું વિતરણ કરાયું
મોરબી : મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગત તારીખ 15 એપ્રિલના રોજ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને ભોજન...
વાંકાનેરમાં સેવાકાર્યના લાભાર્થે આજે શ્રીનાથજીની ઝાંખી યોજાશે
વાંકાનેર : વાંકાનેરમાં નિરાધાર ગૌશાળા અને વિધવા બહેનો-દીકરીઓના લાભાર્થે આજે રાત્રે શ્રીનાથજીની ઝાંખી અને માં- બાપને ભૂલશો નહિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંકાનેરમાં દિવંગત...
નાણાં બાબતે પિતાનું ઢીમ ઢાળી દેતો કપાતર
ટંકારાના વાઘગઢ ગામે વૃધ્ધ ખેતમજૂરની જમીનમાં દટાયેલી લાશ મામલે ટંકારા પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો
ટંકારા : ટંકારા તાલુકાના વાઘગઢ ગામે સોમવારે...
પ્લાસ્ટિકના પાઉડરના બદલે મોરબીના ઉદ્યોગપતિને રૂ.10 લાખનું બટન
રાજકોટના હરિ ઇન્ડસ્ટ્રીઝના પરાગ ભંડેરીએ વિશ્વાસ કેળવી ટેક્સા પ્લાસ્ટવુડના ભાગીદાર પાસેથી એડવાન્સ પેમેંન્ટ લઈ માલ પણ ન આપ્યો અને ના પણ પરત ન કરતા...
જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડો. કૌશિક કોટક શુક્રવારે મોરબીમાં : ખાસ ઓપીડી
સારણ ગાંઠ, પિત્તાશયની પથરી, એપેન્ડીક્ષ, લાંબા સમયની પેટની બીમારી, સ્તનગ્રંથીની ગાંઠ, હરસ- મસા-ભગંદર, આંતરડામાં ટીબી તથા કેન્સરની ગાંઠ, ડાયાબિટીસના કારણે પગમાં તકલીફની સચોટ સારવાર
મોરબી...
ઝઘડાના સમાધાનમાં ગયેલા યુવાનને ચાર શખ્સોએ ઢીબી નાખ્યો
મોરબી : મોરબીની પંચાસર ચોકડી નજીક પિતરાઈ ભાઈના જુના ઝઘડાના સમાધાન માટે ગયેલા નાગલપર ગામના યુવાનને અમરાપર ગામના ચાર શખ્સોએ માર મારતા સીટી એ...
નખત્રાણામાં 22મીથી પૂ. મોરારીબાપુની રામકથા
મોરબી- માળિયા વિસ્તારના તમામ પ્રજાજનોને ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનવા ધારાસભ્ય કાંતીલાલનું આમંત્રણ
મોરબી : રામકથા આયોજન સમિતિ દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ પૂજ્ય સંત...
ઝૂલતા પુલ કેસમાં સુઓમોટો રિટ ઉપર પૂર્ણ મુકવા ઓરેવાના વકીલ વતી રજુઆત
દુર્ઘટનાના પીડિતોને વચગાળાના વળતર પેટે ઓરેવાએ 14.62 કરોડ રૂપિયાની રકમ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં જમા કરાવી
મોરબી : ઝૂલતા પુલ કેસમાં આજે ઓરેવાએ નામદાર હાઈકોર્ટના...
મોરબી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ૨૬૦ કેસોનું સુખદ સમાધાન કરાયું
૧૬૨ મહિલાને આશ્રય આપવામાં આવ્યો
મોરબી : મોરબીમાં ૧ વર્ષમાં ૨૮૩ કેસોમાં ૨૧૧ ધરેલું હિંસાના તેમજ ૭૨ અન્ય કેસો આવ્યા હતા. આ કેસોમાં સખી વન...