મોરબી જિલ્લામાં બાળલગ્ન થતા હોય તો તંત્રને જાણ કરવા અપીલ
બાળ લગ્ન અંગેની માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામા આવશે
મોરબી : આગામી તા.૨૨ એપ્રિલે બહોળી સંખ્યામાં લગ્નો યોજાનાર છે, જેથી બાળ લગ્નો થવાની શક્યતા...
વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સભ્ય પદે ધારાસભ્ય કાંતિલાલની વરણી
મોરબી : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સભ્ય પદે મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની વરણી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની વિવિધ સમિતિની રચના કરવામાં આવી...
મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 5 કેસ
16 દર્દીઓ રિકવર થતા એક્ટિવ કેસ ઘટીને 35 થયા
મોરબી : મોરબીમાં કોરોના હવે જાણે ઓસરી રહ્યો હોય તેમ કેસની સંખ્યા ઘટતી જઈ રહી છે....
મૂત્રમાર્ગ અને તેના કેન્સરના નિષ્ણાંત તબીબ શનિવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન
મૂત્રમાર્ગના કેન્સર સંબંધિત બીમારી માટેની શ્રેષ્ઠ તબીબી સેવા ઘરઆંગણે : મો.નં. 9879603030 ઉપર રજિસ્ટ્રેશન ફરજીયાત
રોબિટીક સર્જરીમાં માહેર ડો. રાજ પટેલ દ્વારા મોરબીમાં જયેશ સનારિયાની...
રવાપરના મહિલા ઉપ સરપંચનું અચાનક રાજીનામુ
મોરબી : મોરબી જિલ્લાની સૌથી મોટી અને મોભાદાર પંચાયત એવી રવાપર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદેથી મહિલા ઉમેદવારે અચાનક રાજીનામુ ધરી દેતા આશ્ચર્ય સર્જાયું...
મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકના જન્મદિવસે શાળામાં સ્ટેશનરીનું વિતરણ
મોરબી : ગત વર્ષે બનેલી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રૂદ્ર મયુરભાઈ જેઠલોજાના જન્મદિવસ નિમિત્તે જુની પીપળી શાળામાં પુસ્તકો અને સ્ટેશનરી કીટનું વિતરણ...
21મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીમાં પાંચ બેઠક યોજશે
ગુજરાતમાં ભાજપે સરકારના શાસનના 100 દિવસ પુરા થતા સિદ્ધિઓ વર્ણવશે
મોરબી : ગુજરાતમાં ભાજપે સરકાર બનાવ્યાના 100 દિવસ પુરા થતા ભાજપ સરકાર દ્વારા અલગ કામગીરી...
રમઝાન ઈદ નિમિત્તે 22 થી 24 એપ્રિલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે
વાંકાનેર: રમઝાન ઈદના પર્વ નિમિત્તે આગામી તારીખ 22 એપ્રિલ ને શનિવારથી 24 એપ્રિલ ને સોમવાર સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા...
મોરબીના નવા બેલા ગામને ભુગર્ભ ગટરની સુવિધા આપવા માંગ
મોરબીઃ મોરબી તાલુકાના નવા બેલા ગામે ભુગર્ભ ગટરની સુવિધા આપવા માટે ગામના રહેવાસી અજીતભાઈ ચાવડાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.
તાલુકા વિકાસ અધિકારીને...
મોરબીના જોધપર (નદી) ગામે 28મીએ ભવ્ય સંતાવાણી યોજાશે
મોરબી : મોરબીના જોધપર (નદી)ગામે બાપા સીતારામ મંદિરના લાભાર્થે આગામી તા. 28મીએ ભવ્ય સંતાવાણી યોજાશે.
મોરબીના જોધપર (નદી)ગામે પટેલ સમાજની વાડીની બાજુમાં આવેલ બાપા સીતારામ...