મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી : રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરવા તાલુકા હેલ્થ ઓફિસ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલુકા હેલ્થ ઓફિસ...
મોરબીના પુસ્તક પરબમાંથી પ્રેરણા લઈ શાપર ગામે શિક્ષકે શાળામાં ઓપન પુસ્તકાલય બનાવ્યું
પુસ્તક પરબની જેમ જ શાપર ગામની શાળામાં વિધાર્થીઓ માટે ખુલ્લા આકાશ નીચે વૃક્ષોના નયનરમ્ય વાતાવરણમાં પુસ્તકાલય ઉભું કર્યું
મોરબી : મોરબીના સરદાર બાગમાં વર્ષોથી ખુલ્લા...
મોરબીમાં ટ્રાન્સપોર્ટ ઓફિસોમાં જીએસટી સર્ચ યથાવત
મોરબી : મોરબીના મોટા ગજાના ૧૦ ટ્રાન્સપોર્ટરને ત્યાં જીએસટીનો સર્વે બે દિવસથી યથાવત ચાલુ રહ્યો છે અને આ સર્ચ ચાર વર્ષ અગાઉ પાડવામાં આવેલ...
13 એપ્રિલથી જાણો કઈ રીતે ગોઠવી છે સરકારે રાશન વિતરણ વ્યવસ્થા
મોરબી જિલ્લા પુરવઠા અધિકારીએ આપી વિસ્તૃત માહિતી : રાશન લેવા જતી વખતે રાશનકાર્ડ, ઓરીજનલ આધારકાર્ડ સાથે લઈ જવા જરૂરી : સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તાકીદ...
કોરોનાના પગલે રાહત પેકેજ અને બમ્પર સ્કોલરશિપ સાથે મોરબીની નામાંકિત નવયુગ કોલેજમાં B.Sc અને...
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સાયન્સના ક્ષેત્રમાં સૌથી વધુ એડમિશન કરવાનું અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ઝળહળતું રિઝલ્ટ લાવવાનું બહુમાન મેળવતી એકમાત્ર કોલેજ એટલે નવયુગ મહિલા...
આડેધડ રેશનકાર્ડ રદ્દ કરવાના સરકારના નિર્ણંયનો મોરબીમાં વિરોધ
રીટર્ન ભરતા અને ૧૦,૦૦૦થી વધુ આવક ધરાવનારના રેશનકાર્ડ કમી કરવાના નિર્ણય અન્યાયી : બીપીએલની વ્યાખ્યામાં ન આવતા હોવા છતાં કાર્ડધારકો હોય તેની તપાસ કરવા...
મોરબીમાં ગ્રાહકની પથિક એપમાં એન્ટ્રી ન કરનાર હોટેલ સામે પોલીસ કાર્યવાહી
અધિક કલેક્ટરનું જાહેરનામુ હોવા છતાં મેનેજરે નોંધણી ન કરાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો
મોરબી : મોરબીની કનૈયા હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસમાં રોકાયેલ ગ્રાહકની એન્ટ્રી...
મોરબીમાં સ્કૂટરની ડેકીમાંથી રૂ.1.60 લાખની ચોરી કરનાર બેલડી ઝડપાઇ
છારા ગેંગના બે શખ્સોએ જેતપુરમાં પણ રૂ.1 લાખની ચોરી કરી હોય, રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પકડી પાડી
મોરબી : મોરબીમાં 4 દિવસ પૂર્વે સ્કુટરની ડેકીમાંથી...
જાણો..તારીખ 12થી 18 સુધીનું સાપ્તાહિક રાશી ભવિષ્ય
મેષ
(૧૨ નવેમ્બર મંગળવાર થી ૧૮ નવેમ્બર સોમવાર)
આ સપ્તાહ ચંદ્ર શરૂઆતમાં તમારા લગ્ન એટલે કે પહેલા ભાવમાં હશે, અને પછી બીજા, ત્રીજા અને અંતમાં...
મોરબી : શહીદ દિવસ નિમિત્તે સબ જેલમાં બે મિનિટનું મૌન પળાયું
મોરબી: આજે 30 જાન્યુઆરીના દિવસે કેન્દ્ર સરકારે જાહેર કર્યા મુજબ શહીદ દિન મનાવવામાં આવ્યો હતો. આજના દિવસે જ મહામાનવ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નિધન...