આવતીકાલે કિશોરીઓને ‘માસિક સમયનું વ્યવસ્થાપન’ અંગે સમજ અપાશે

મોરબી : આઈ.સી.ડી.એસ મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા આંગણવાડી કેન્દ્રના લાભાર્થી બાળકો, સગર્ભા, ધાત્રી, તથા કિશોરીઓને ઘરે બેઠા વિવિધ વિષયો પર માર્ગદર્શન...

મોરબી નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં શંકર આશ્રમ ખાતે 3 ઓગસ્ટથી શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે

વ્યાસપીઠ પર શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવે બિરાજમાન થશે મોરબી : મોરબીની પવિત્ર ધરતી પર આગામી તારીખ 3 ઓગસ્ટને બુધવારથી 9 ઓગસ્ટને મંગળવાર સુધી નીલકંઠ મહાદેવ મંદિર,...

મોરબીમાં હાઉસિંગ બોર્ડમાં ગેરકાયદે ખડકાયેલ પાર્કિંગનું બાંધકામ ધરાશાયી

મોરબી : મોરબીમાં હાઉસિંગ બોર્ડમાં ગાયત્રી મંદિર સામે ગેરકાયદે ખડકાયેલ પાર્કિંગનું બાંધકામ આજે ધરાશાયી થયું હતું. જાણવા મળતી વિગત પ્રમાણે અહીં મોટી ભૂગર્ભ ગટર...

મોરબી જિલ્લામાં પશુ ચિકિત્સક વર્ગ -2ની રદ થયેલી જગ્યાએ પુનઃ ભરતી કરાશે

મોરબી : મોરબી સહિતના 17 જિલ્લાઓમાં વર્ષ 2007થી 2012 દરમિયાન પશુપાલન વિભાગમાંથી પશુ ચિકિત્સક વર્ગ-2ની 56 જગ્યાઓ રદ કરી નાખવામાં આવી હતી. જે સંદર્ભે...

મોરબીના ચામુંડા રામામંડળ દ્વારા ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે રૂ. 35 હજારની આર્થિક સહાય

મોરબી : મોરબી ખાતે ચામુંડા રામામંડળ દ્વારા કાર્યક્રમ કરી જે ફાળો એકઠો થયો, તે ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે મદદ તરીકે અર્પણ કરવામાં આવ્યા છે....

પીએમ કિસાન યોજના હેઠળ આધાર સંલગ્ન ઓટીપી ખરાઇ ૩૧ મે સુધી કામચલાઉ રીતે બંધ...

મોરબી : આગામી વર્ષ ૨૦૨૨-૨૩ થી PM KISAN યોજના હેઠળ નોંધયેલ તમામ ખેડુતોને જણાવવાનું કે આધાર સંલગ્ન OTP ખરાઇ કરવાની સગવડ કામચલાઉ રીતે બંધ...

મોરબીમાં હરેકૃષ્ણ સત્સંગ કેન્દ્ર આયોજિત કથામાં આજે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે

મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્કલ પાસેના મોર્ડન હોલ ખાતે હરે કૃષ્ણ સત્સંગ મંડળ મોરબી દ્વારા ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે...

અનેક મોરબીવાસીઓએ બધું ખાઈ-પીને વજન ઘટાડયો, તમારે પણ ઘટાડવો છે? : રવિવારે કાયાપલટનો મેગા...

  વજન ઘટાડવા માટેની વૈજ્ઞાનિક અને મેડિકલ એપ્રોચ ધરાવતી ટ્રીટમેન્ટ નજીવા દરે : માત્ર થોડા જ દિવસોમાં મેળવો રિઝલ્ટ : અનેક મોરબીવાસીઓ મેળવી ચુક્યા છે...

મોરબી : 30મીએ આમ આદમી પાર્ટી કાર્યકર્તા સંમેલન યોજાશે

જિલ્લા-તાલુકાના નવયુક્ત હોદ્દેદારોની નિમણુંકના કાર્યક્રમનું આયોજન મોરબી : આગામી 30/08/2019ના રોજ સવારે 10 કલાકે સીધ્ધી વિનાયક હોલ, શનાળા રોડ સરદાર બાગ સામે, સત્યમપાન વાળી શેરી,...

દર વર્ષે યોજાતો આદ્રોજા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ

મોરબી : દર વર્ષે નુતનવર્ષ બાદ ત્રીજને દિવસે યોજાતો "આદ્રોજા પરિવાર એક નવા યુગની શરૂઆત" કાર્યક્રમ આ વર્ષે મહામારીના વ્યાપને ધ્યાને લેતા મોકૂફ રાખેલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...