પીએમ કિસાન યોજના હેઠળ આધાર સંલગ્ન ઓટીપી ખરાઇ ૩૧ મે સુધી કામચલાઉ રીતે બંધ રહેશે

- text


મોરબી : આગામી વર્ષ ૨૦૨૨-૨૩ થી PM KISAN યોજના હેઠળ નોંધયેલ તમામ ખેડુતોને જણાવવાનું કે આધાર સંલગ્ન OTP ખરાઇ કરવાની સગવડ કામચલાઉ રીતે બંધ કરવામાં આવેલ છે. તેમજ e-KYC માટેની સમયમર્યાદા તારીખ ૩૧-૦૫-૨૦૨૨ સુધી લંબાવામાં આવી છે. વધુ જાણકારી માટે PM-Kisan Helpline No. 155261 / 011-24300606 અથવા પોતાના ગ્રામસેવક,તલાટી,ખેડૂત મિત્ર કે વીસીઇનો સંપર્ક કરવા વિનંતી કરી છે.આ કામગીરીમાં જરૂરી મદદ માટે તારીખ ૦૧-૦૪-૨૦૨૨ થી ૦૭-૦૪-૨૦૨૨ સુધી મોરબી જિલ્લાના તમામ ગ્રામસેવક પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં હાજર રહી કામગીરી કરશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે.ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

- text