દર વર્ષે યોજાતો આદ્રોજા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ

- text


મોરબી : દર વર્ષે નુતનવર્ષ બાદ ત્રીજને દિવસે યોજાતો “આદ્રોજા પરિવાર એક નવા યુગની શરૂઆત” કાર્યક્રમ આ વર્ષે મહામારીના વ્યાપને ધ્યાને લેતા મોકૂફ રાખેલ છે. રાસંગપર ગામે યોજાતો આ કાર્યક્રમ આ વર્ષે નહિ યોજવાનો નિર્ણય લીધો છે એમ આયોજક પંકજભાઈ દિલીપભાઈ આદ્રોજાએ એક યાદીમાં સૌને તેની નોંધ લેવા જણાવ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text