મોરબીમાં વોટર સપ્લાયર્સને ત્યાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ચોરને ઝડપી લીધો
મોરબી : મોરબીના મુન નગર વિસ્તારમાં વોટર સપ્લાયર્સના કારખાનામાં થયેલી રોકડ રકમની ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે...
મોરબી જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે વાંકાનેરમાં 16 મિમી વરસાદ
ટંકારાના સજનપર ઘુનડા, હડમતીયા આસપાસ વરસાદ અન્ય તાલુકામાં વાદળછાંયો માહોલ
મોરબી : મોરબી જિલ્લામાં એક સપ્તાહ દરમિયાન પડેલ આકરી ગરમી બાદ છેલ્લા બે દિવસથી ફરી...
મોરબીમાં સામે જોવા બાબતે બાબતે બઘડાટી : બેને ઇજા
6 શખ્સો સામે હુમલો કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ
મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં સામે જોવા જેવી નજીવી બાબતે બઘડાટી બોલી ગઈ હતી.જેમાં બે યુવાનોને...
મોરબીમાં રવિવારે પક્ષીઓના ચણ-પાણી રાખવાના લોખંડના સ્ટેન્ડનું રાહતદરે વિતરણ
ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા આયોજન
મોરબી : મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા પક્ષીઓના ચણ તથા પાણી માટે લોખંડના સ્ટેન્ડનું રાહતદરે વિતરણ આગામી તા. 30ને રવિવારે...
ટોકિયો ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમે ન્યુઝીલેન્ડને હરાવી શાનદાર શુભારંભ કર્યો
મોરબી : ભારતીય પુરુષ હૉકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં જીત સાથે શરૂઆત કરી છે. છેલ્લા ચાર દશકથી પહેલૂ ઓલિમ્પિક પદક જીતવાની કોશિશમાં લાગેલ ભારતીય ટીમે...
ભાજપ કાર્યાલય નિર્માણમાં દરેક કાર્યકરોના સહયોગથી પોતીકાપણુ લાગશે : સી.આર.પાટીલ
મોરબી જિલ્લા ભાજપના કાર્યાલયના ખાતમુહૂર્તમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 સીટ જીતવાનો દાવો કર્યો : કોંગ્રેસ, આપના 300 જેટલા કાર્યકરો ભાજપમાં...
મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વિજયાદશમી નિમિતે પથ સંચલન યોજાયું
મોરબી : મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વિજયાદશમી નિમિતે શિસ્તબંધ રીતે પથ સંચલન યોજાયું હતું. જેમાં આર્યસમાજ મંદિર લખધીરવાસ ખાતેથી શિસ્તબંધ પથ સચલન નીકળ્યું...
મોરબીના બગથળા ગામે અયોધ્યાથી આવેલા પુજીત અક્ષત કુંભનું સ્વાગત કરાયું
મોરબી : આગામી 22 જાન્યુઆરીના અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને અયોધ્યાથી આવેલા પુજીત અક્ષતને દરેક ગામ સુધી...
મોરબી : જન્મ-મરણનો દાખલો કઢાવવામાં સમય મર્યાદાની છૂટછાટ અપાઈ
મોડી નોંધણી કરાવવાથી લાગતી લેઇટ ફી અને એફિડેવિટ કરાવવામાંથી હાલ પૂરતી મુક્તિ
મોરબી : લોકડાઉનને લઈને જન્મ-મરણના દાખલ લોકો સમયસર કઢાવી શક્યા નથી. આ સ્થિતિ...
કોરોનાગ્રસ્ત મૃતકના અંગો પર સંશોધન કરતા ડો. હેતલ ક્યાડા વિષે શૈલેષ સગપરિયાનો લેખ
'તમે શુદ્ધ હૃદયથી અને શુદ્ધ ભાવનાથી માનવજાત માટે કોઈ કામ કરો તો પરમ શક્તિ પણ તમને મદદ કરે છે.' : ડો. હેતલ ક્યાડા
કોરોના મહામારીએ...