મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વિજયાદશમી નિમિતે પથ સંચલન યોજાયું

- text


મોરબી : મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વિજયાદશમી નિમિતે શિસ્તબંધ રીતે પથ સંચલન યોજાયું હતું. જેમાં આર્યસમાજ મંદિર લખધીરવાસ ખાતેથી શિસ્તબંધ પથ સચલન નીકળ્યું હતું. જેમાં સંસ્થાના સભ્યો શિસ્તબંધ રીતે જોડાયા હતા. આ ઉપરાંત પણ અનેક કાર્યક્રમો યોજાયા હતા.

- text

- text