મોરબીમાં નિર્માણાધીન BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રથમ સ્તંભપૂજન મહોત્સવ યોજાયો
મહંત સ્વામી મહારાજે સુરતથી વિડિયો આશીર્વચન પાઠવ્યા
મોરબી : મોરબી ખાતે નિર્માણાધીન BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રથમ સ્તંભપૂજન મહોત્સવ યોજાયો હતો.જેમાં સંત ભક્તિપ્રિય સ્વામી તથા સૌરાષ્ટ્રભરના...
મોરબી શહેરમાં રીક્ષાભાડામાં વધારો થતા તાકીદે સીટી બસ ચાલુ કરવા માંગ
સીટી બસનાં પોઇન્ટની ભલામણ સાથે સામાજીક કાર્યકર્તાની ચીફ ઓફીસરને રજૂઆત
મોરબી : મોરબી શહેરમાં રીક્ષાભાડામાં વધારો થતા યુધ્ધનાં ધોરણે શહેરમાં સીટી બસ ચાલુ કરવાની માંગણી...
મોરબી જિલ્લામાં આરટીઇ હેઠળ પ્રથમ રાઉન્ડમાં 1232 વિદ્યાર્થીઓને પ્રવેશ
5 મી મેં સુધીમાં વાલીઓ પ્રવેશ ફાઇનલ નહીં કરે તો બાળકનું એડમિશન રદ્દ કરવામાં આવશે
મોરબી : સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઇ...
મોરબી જિલ્લાના રસ્તાઓ ઉપર ફરે છે 15 વર્ષ જુના 7309 ભંગાર વાહનો
15 વર્ષ જુના વાહનોના દંડ મામલે વડી કચેરીનું માર્ગદર્શન માંગતા આરટીઓ અધિકારી
મોરબી : કેન્દ્ર સરકારે નવી વાહન પોલીસી અંતર્ગત પ્રદુષણ ઘટાડવાના હેતુથી 15 વર્ષ...
મોરબીમાં વી.સી. ટેકનીકલ હાઈસ્કુલ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
રોજગારવાંચ્છુકોએ શૈક્ષણિક પ્રમાણપત્રો સહિત ભરતી સ્થળે ઉપસ્થિત રહેવું
મોરબી : રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૦૫/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦...
27 એપ્રિલ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ
સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી ધાણા અને સુવાદાણાની આવક : બાજરાનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ
મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં...
મોરબીના જલારામ મંદિરમાં શુક્રવારે ભજન સંધ્યા
શ્રીમદ્ ભાગવત સપ્તાહ અંતર્ગત આયોજન
મોરબી : મોરબીમાં જલારામ મંદિર ખાતે સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ)ના સહયોગથી ભજન સંધ્યાનુ અનેરુ આયોજન કરવામાં આવ્યું...
લાલપરમાં આગની દુર્ઘટનામાં ઘવાયેલ એક ગાય અને બે વાછરડીને જીવતદાન આપતી 1962 હેલ્પલાઇન ટીમ
મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં આગની દુર્ઘટનામાં ઘવાયેલા એક ગાય અને બે વાછરડીને 1962 પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા સારવાર આપી જીવતદાન આપવામાં આવ્યું...
એ હાલો, ફરવા : ફ્લેમિંગો લાવ્યું છે યુરોપ, સિંગાપોર, આફ્રિકા, દુબઇ, સિક્કિમ અને લેહના...
સમરના ખાસ પેકેજ પસંદ કરી વેકેશનને બનાવો યાદગાર
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના વેકેશનને યાદગાર બનાવવા ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ પ્રા.લી. અનેકવિધ આકર્ષક ટુર પેકેજ લઈને...
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વિવિધ સ્થળોએ પાણી-ચણના કુંડા અને ચકલી ઘર મુકાયા
મોરબી : હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી પડી છે. ત્યારે અબોલ જીવોને રાહત મળે તે માટે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વિવિધ સ્થળોએ પક્ષીઓ માટે...