મોરબી એ ડિવિઝન પીઆઇ તરીકે મયુર પંડ્યા મુકાયા

  એસઓજીના જે.એમ. આલ પાસેથી ચાર્જ પરત લેવાયો મોરબી : મોરબી એ ડિવિઝન પીઆઇ તરીકેનો ચાર્જ એસઓજીના જે.એમ.આલ પાસેથી પરત લેવામાં આવ્યો છે. આ પીઆઇ તરીકે...

મોરબીમાં ક્રિડા ભારતી દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિતે યોજાઈ કબડ્ડી સ્પર્ધા

અંડર - 14 માં આદર્શ નિવાસી શાળા અને અંડર - 17માં આર્ય વિધાલય- ટંકારાની ટીમ બની વિજેતા મોરબી : હનુમાન જન્મ મહોત્સવ નિમિતે ક્રિડા ભારતી...

‘આપ’ દ્વારા ‘શિક્ષાક્રાંતિ’ અભિયાન હેઠળ બિસ્માર શાળાઓની જાણ પ્રધાનમંત્રીને કરવા વોટ્સઅપ નં. જાહેર

શાળાઓમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈને મોરબીમાં "આપ"ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો હેતુ...

 મોરબીના લાતી પ્લોટમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો અને વેપારીઓ પરેશાન

ભૂગર્ભ ગટરનો પ્રશ્ન તાકીદે ઉકેલવા લોકમાંગ ઉઠી મોરબી : મોરબી શહેરના લાતી પ્લોટમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. ત્યારે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન...

મોરબીમાં સૂર્યમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતી ભાવભેર ઉજવાઈ

મોરબી : આજ હનુમાન જયંતી નિમિતે મંદિરોમાં હનુમાન જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે.ત્યારે સૂર્યમુખી હનુમાન મંદિરમાં પણ સવારથી હનુમાનજીની આરતી,પ્રસાદ,શણગાર વગેરે જેવા કાર્યક્રમો...

મોરબીમાં કાલે રવિવારે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં અસંગઠિત શ્રમિક સંમેલન યોજાશે

મોરબી : જિલ્લા વહિવટી તંત્ર અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા તા.૧૭ના રોજ મોરબી ટાઉન હોલ ખાતે અસંગઠિત શ્રમિક સંમેલન યોજાનાર છે....

મોરબીમાં હિંદૂ ઓમ સનાતન સંગઠન દ્વારા અનોખી ઝુંબેશ

હિંદૂ જાગૃતિ અભિયાન અંતર્ગત હિન્દુ બનીએ - એક બનીએ અને સંગઠિત થઈ જ્ઞાતિવાદ બંધ કરીએ " નો સંદેશાનો પ્રચાર મોરબી : હિંદૂ ઓમ સનાતન...

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને હળવા થવા પ્રવાસ યોજાયો

મનોરંજન અને સાહસ સાથેના પર્યટનમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાનો થાક ઉતાર્યો મોરબી : મોરબીમાં નવનિર્માણ ક્લાસીસના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પર્યટનનું આયોજન...

માળીયામાં આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની ચોથી વર્ષગાંઠ ઉજવાઈ

આવતીકાલ રવિવારે યોગા સેશન યોજાશે માળીયા(મી.) : માળીયા તાલુકાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની 4થી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી...

ખોખરા હનુમાન ધામ સાથે મારો મર્મ અને કર્મનો નાતો રહ્યો છે : વડાપ્રધાન નરેન્દ્ર...

રામકથાના સમાપનમાં આજે વડાપ્રધાને વર્ચ્યુઅલી જોડાઈને મોરબી સહીત દેશવાસીઓને સંબોધન કર્યું પ્રધાનમંત્રીએ મોરબીના સંસ્મરણો વાગોળ્યા, કેશવાનંદ બાપુને યાદ કર્યા, હનુમાનજીની રામભક્તિને પ્રણામ કર્યા કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી માર્કેટ યાર્ડમાં કાલે રામનવમી નિમિત્તે અનાજની હરાજી બંધ

મોરબી : મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આવતીકાલે તા.17ને બુધવારના રોજ રામનવમી હોવાથી માર્કેટ યાર્ડમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી છે. તેથી...

રામનવમીએ મોરબીના પારેખ શોપિંગ સેન્ટર ખાતે છાશ વિતરણ કરાશે

મોરબી : આવતીકાલે પ્રભુશ્રી રામના જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે. ત્યારે મોરબીના પારેખ શોપિંગ સેન્ટર ખાતે રામનવમી નિમિત્તે છાશ વિતરણ કરવામાં આવશે. છેલ્લા...

ચૂંટણી સમયે લાગુ પડતી આચારસંહિતા શું છે ? ચાલો જાણીએ

મોરબી: ચૂંટણી જાહેર થતા જ અખબારોમાં ખાસ વાંચવામાં આવે છે 'આદર્શ આચાર સંહિતા' ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચાર સંહિતાના પાલન ઉપર જિલ્લા...

મોરબી યાર્ડમાં આજે ઘઉંની આવક ઘટી, તુવેરની આવકમાં વધારો

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે તુવેરની આવકમાં વધારો જોવા મળ્યો છે. સૌથી વધુ ઘઉંની આવક થઇ...