ઉદ્યોગોને એ ટુ ઝેડ સ્ટીલ (SS) પ્રોડક્ટ મળશે ફાયદા સાથે : માઈક્રો સ્ટીલનો પ્રારંભ
ગુણવત્તા સાથે ભાવની પણ ખાતરી : , પટ્ટા, પટ્ટી, સર્કલ, શીટ, પાઇપ, વાયર સહિતની તમામ જરૂરિયાતની સ્ટેઇનલેશ સ્ટીલની પ્રોડક્ટની વિશાળ વેરાયટી
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...
મોરબી નજીક સીરામીક ફેકટરીમાં યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો
પોતાની પત્નીને બિભત્સ ઈશારા કરનાર યુવાનને પતિએ મોતને ઘાટ ઉતારી દીધો હતો
મોરબી : મોરબીના લખધીરપુર રોડ આવેલ સીરામીક ફેકટરીમાં ગઈકાલે છરીના ધા ઝીકીને શ્રમિકની...
રવાપર રોડ ઉપર ઘનશ્યામ માર્કેટ પાસે ઉભરાતી ગટરથી વેપારીઓ ત્રાહિમામ
ઘણા સમયથી ગટર ઉભરાતી હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા વેપારીઓના ધંધા પર માઠી અસર
મોરબી : મોરબીના પોશ વિસ્તાર ગણાતા રવાપર મેઈન રોડ...
મોરબીના દરબારગઢ વિસ્તારમાં ડહોળા પાણીનું વિતરણ : પાણીજન્ય રોગચાળાનો ભય
મોરબી: ભૂગર્ભ ગટર, પાણી વિતરણ સહિતની પાયાની સુવિધાઓ અંગે મોરબીમાં દિવસ ઉગે અને ફરિયાદો ન હોય એવું ભાગ્યે જ બને છે. ત્યારે આજે મંગળવારે...
ફિનિક્સ આઈસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મને 10 વર્ષ પૂર્ણ, આખો શ્રાવણ માસ ધમાકેદાર ઓફર્સ
4 રાજ્યોની માર્કેટમાં છવાઈ ગયેલા ફિનિક્સ આઈસ્ક્રીમ દ્વારા નંદુમલાઈ આઈસ્ક્રીમ કર્યો લોન્ચ
રૂ. 160ની કિંમતના 500 ગ્રામ સ્પે.નંદુમલાઈ આઈસ્ક્રીમમાં બાય વન ગેટ વન ફ્રી
...
મોરબીમાં બ્રહ્મસમાજના વર્ગોમાં તૈયારી કરી તલાટી કમ મંત્રી બનનાર બે યુવાનોનું સન્માન
મોરબી : મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજના નિઃશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોમાં અભ્યાસ કરી તાજેતરમાં લેવાયેલ તલાટી કમ મંત્રીની પરીક્ષામાં પાસ થઈ સરકારી પદ મેળવનાર બ્રહ્મસમાજના 2...
અદેપર પ્રાથમિક શાળાની બાલિકાઓને પગરખાનું વિતરણ કરાયું
મોરબી : મોરબી જિલ્લાની અદેપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સેવાભાવી દંપતિ દ્વારા પગરખાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નાની બાળાઓના ગૌરીવ્રત ચાલુ થઈ ગયા છે...
નેકનામ ગામે મોબાઈલ કંપનીના ટાવરને હટાવવાની માંગ
ટંકારાઃ ટંકારા તાલુકાના નેકનામ ગામે મોબાઈલ કંપનીના ટાવર સામે ગ્રામજનોએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. રહેણાંક વિસ્તારમાં રહેલા ટાવરને હટાવવા અંગે ગ્રામજનોએ તલાટી મંત્રીને...
4 માર્ચનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…
મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 માર્ચ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ મહા, પક્ષ વદ, તિથિ આથમ...
મોરબીના રોહિદાસપરામાં ૧૩મીએ રાત્રે ભીમ ભજન
મોરબી : મોરબીના રોહિદાસપરામાં આગામી ૧૩ મીએ રાત્રે ભીમ ભજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકારો ભજનની રમઝટ બોલાવશે.
ભારત રત્ન ડો. બાબા...