મોરબી જિલ્લામાં આજે કોરોનાના 12 કેસ, 35 દર્દીઓ રિકવર થયા

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના 12 કેસ નોંધાયા છે. સામે 35 દર્દીઓ રિકવર થયા છે. આમ જિલ્લામાં આજે કોરોના ધીમો પડ્યો હોય તેવું...

મોરબીમાં જેઠલોજા પરિવાર દ્વારા 8મીથી શ્રીમદ ભાગવત કથા પારાયણ

મોરબીઃ મોરબીમાં આગામી તારીખ 8 એપ્રિલથી 14 એપ્રિલ સુધી જેઠલોજા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની ક્રિષ્ના સ્કૂલ પાછળ આવેલા...

અંતે મોરબી જેતપર અને મોરબી હળવદ રોડના કામનો શનિવારથી પ્રાંરભ

ઔધોગિક વિસ્તારમાં કરોડોના ખર્ચે 17 અલગ અલગ રોડનું કામ શરૂ થશે મોરબી : મોરબી સીરામીક ઝોનના લાંબા સમયથી ખખડધજ રહેલા મોરબી-જેતપર અણીયારી રોડ અને મોરબીથી...

મોરબીના યુવા એડવોકેટે ચલણી સિક્કા અને નોટનો સંગ્રહ કરી પાંચમી વખત લીમકા બુકમાં રેકોર્ડ...

અદભુત ખજાનાના સંગ્રહ બદલ લીમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડ સતત પાંચ વખત) ઈન્ક્રેડીબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક રેકોર્ડ, આસિસ્ટ વર્લ્ડ રેકોર્ડ, ઇન્કેડીબલ...

7 એપ્રિલે મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

મોરબી : મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે આવતીકાલે તારીખ 7 એપ્રિલના રોજ પેરાલિસિસ, ખેંચ અને આંચકીને લીધે હાથના સ્નાયુમાં તકલીફની સારવાર અંગે ફ્રી નિદાન...

વેલનાથ જયંતી નિમિત્તે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી

મોરબી : મોરબીમાં આજ રોજ સમસ્ત કોળી સમાજ દ્વારા ધામધૂમથી વેલનાથ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. વેલનાથ જંયતી નિમિત્તે મોરબીમાં સમસ્ત કોળી સમાજ દ્વારા આજે...

મોરબી એરપોર્ટનું કામ વહેલું પૂર્ણ કરી કેન્દ્રીય વિદ્યાલય આપો

કાંતિલાલ અમૃતિયાએ વડાપ્રધાન મોદીને મળી મોરબીથી દરરોજ મુંબઈની ટ્રેન ફાળવવા માંગ કરી મોરબી : મોરબી માળિયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ...

મોરબીના પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી

હનુમાન જયંતિ નિમિતે અંખડ રામ નામના જાપ, હોમ હવન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા મોરબી : મોરબીના પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં...

મોરબીના જાનવી એન્ટરપ્રાઇઝમાં 365 દિવસ ઓફર : હેન્ડલુમ આઇટમો ઉપર 10થી 50 ટકા ડિસ્કાઉન્ટ

  બેડશીટ, નેપકીન, ટુવાલ, ડોરમેટ, પિલો, ગાલીચા, આસન, બ્લેન્કેટ, ટોપ શીટ, કારપેટ, શાલ, કમ્ફર્ટર, કવિલ્ટ, ટોપ શીટ, દોહર સહિતની અનેક આઇટમો ઉપ્લબ્ધ : તમામ પ્રોડક્ટ...

મોરબીના નવયુગ ગ્રુપ દ્વારા 3500 રામ નામના પત્રો લખી અયોધ્યા મોકલાશે

હનુમાન જયંતિએ 3500 રામ નામના પત્રો લખીને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નામ નોંધાવ્યું મોરબી : મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ટ્રસ્ટે આજે અનોખો રેકોર્ડ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ગરમીએ તોબા લેવડાવ્યા : બુથ ઉપર ફરજમાં રહેલા 4 કર્મચારીઓની તબિયત લથડી

બે અન્ય વ્યક્તિની તબિયત પણ બગડી : 108ની ટિમ મતદાનના દિવસે સતત દોડતી રહી મોરબી : આજે લોકશાહીના મહાપર્વમાં ચૂંટણી સ્ટાફનો જુસ્સો પણ કાબિલેદાદ હતો....

શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પુરી: મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી

સાંજે 5 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણી માટે 55.22 ટકા જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા મતદાન થયું Gandhinagar: મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું...

રાજકોટ બેઠકમાં 59.60 ટકા મતદાન

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ સાંજના 6 વાગ્યા સુધીમાં ટંકારા બેઠકમાં 65.88 ટકા, વાંકાનેર બેઠકમાં 64.67 ટકા,...

મોરબી જિલ્લામાં સરેરાશ 62.93 ટકા મતદાન

મોરબી વિધાનસભામાં 58.26 ટકા, વાંકાનેર વિધાનસભામાં 64.67 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 65.88 ટકા મતદાન નોંધાયું મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થઈ ગયું...