મોરબીમાં જેઠલોજા પરિવાર દ્વારા 8મીથી શ્રીમદ ભાગવત કથા પારાયણ

- text


મોરબીઃ મોરબીમાં આગામી તારીખ 8 એપ્રિલથી 14 એપ્રિલ સુધી જેઠલોજા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીની ક્રિષ્ના સ્કૂલ પાછળ આવેલા સનસિટી ગ્રાઉન્ડ ખાતે જેઠલોજા પરિવાર દ્વારા 8 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત કથા પારાયણ યોજાશે. કથાના વક્તા તરીકે સતશ્રી વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે.

- text

- text