માળીયા પંથકને તમામ સુવિધા ક્યારે મળશે ? વર્ષો જુની સમસ્યા અંગે આપની રજુઆત
સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય અધિક્ષક, સર્જન, ડોક્ટર સહિતના સ્ટાફના અભાવે દર્દીઓને ભારે પીડા : આરોગ્ય, શિક્ષણ, રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવા માટે આપ પાર્ટીનું...
હવે રોટલીમાં હશે નરમાશ અને મીઠાશ પણ : વાઘડિયા એન્ડ કં. લાવ્યું છે ગુણવતાયુક્ત...
BG ગોલ્ડ ટુકડા અને BG સિલ્વર ટુકડા બે પ્રકારની વેરાયટી 25 કિલોના પેકિંગમાં
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : રોટલી વગર તો જમવાનું અધુરૂ છે. ત્યારે આ...
માળીયાના જાજાસરગામે વૃદ્ધને ફડાકા માર્યા
મોરબી : માળિયાના જાજાસર ગામે ખેતરમાં ખેડાણ કરવા બાબતે વૃધ્ધને એક શખ્સે ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાતા માળીયા પોલીસે તપાસ...
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ : સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
સોનિયા ગાંધીને ઈમેલ થી કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ હવે ધારાસભ્ય પદેથી પણ રાજીનામુ આપશે તેવી ચર્ચા : બ્રિજેશ મેરજા સાથે આ મુદ્દે...
માળિયામાં ટ્રક હડફેટે બે ભેંસના મોત, ત્રણને ઇજા
અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઇવર પોતાનો ટ્રક રેઢો મૂકીને નાશી છૂટ્યો
માળિયા : માળિયામા પુરપાટ ઝડપે દોડતા ટ્રકે હડફેટે લેતા બે ભેંસના મોત નિપજયા છે. જ્યારે...
માળીયા ગ્રામ્ય પંથકની સગીરાનું લગ્નની લાલચે અપહરણ
મોરબી : માળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતા પરિવારની 16 વર્ષની સગીરાનું આરોપી લગ્નની લાલચે લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની સગીરાના પિતા દ્વારા ફરિયાદ...
14 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો
તરુણીને હવસનો શિકાર બનાવનાર આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર
મોરબી : માળીયા મિયાણાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારની 14 વર્ષની પુત્રીને ત્યાં જ વાડીમાં કામ...
માળીયા મિયાણા વિસ્તારમાં બે વૃધ્ધાની લાશ મળી
મોરબી : માળીયા મિયાણા તાલુકામાં ગઈકાલે બે વૃધ્ધાની લાશ મળતાં પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રથમ ઘટનામાં જબુબેન વિઠ્ઠલભાઇ બાવરવા ઉ.૭૪ રે.ચાંચાવદરડા વાળા...
માળીયામાં ખેડૂત આંદોલનનો પાંચમો દિવસ, કાલથી ઉગ્ર આંદોલન
ખેડૂત આંદોલનને પગલે અગાઉ ખીરઈ પંપથી 49 કિમી છેટુ રહેલું પાણી હવે માત્ર 19 કિમી જ છેટું રહ્યું
મોરબી : માળીયાના 14 ગામોના ખેડૂતોએ થોડા...
માળીયા હાઇવે ઉપર ઓવરબ્રિજના કામને કારણે દરરોજ ટ્રાફિકજામની હાડમારી
ઓવરબ્રિજના કામને લીધે એક રોડ બંધ કરાતા ભારે વાહનો બંધ પડી જતા રોજ કલાકો સુધી સર્જાતો ટ્રાફિકજામ, અમદાવાદથી કચ્છ જવા માટે લોકોને રાધનપુરના રસ્તેથી...