માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષક પરિવારે રામ મંદિર માટે રૂ.1,51,100ની ધનરાશી અર્પણ...

માળીયા (મી.) : સમગ્ર દેશમાં અયોધ્યા રામમંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે તેને અનુસંધાને વિવિધ સંસ્થાઓ, ઉદ્યોગકારો સહિતના શ્રદ્ધાળુઓ ધનરાશી રામલ્લાના...

ધોરણ ૧૦ના સંસ્કૃતના વિદ્યાર્થીઓ પાંચમી ફેબ્રુઆરીથી ફોર્મ ભરી શકશે

નિયમિત તથા રીપીટર વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવા પડશે મોરબી : મોરબી સહિત રાજ્યભરના ધોરણ ૧૦ના સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓએ પાંચમી ફેબ્રુઆરીથી પાંચમી માર્ચ દરમિયાન ઓનલાઈન ફોર્મ...

ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર

10 મેથી 25 મે દરમ્યાન બોર્ડની પરીક્ષા લેવાશે: SSC માટે સવારે 10થી 01:15 કલાકનો સમય જ્યારે HSC માટે બપોરે 03:થી 06:30 સુધીનો સમય રહેશે મોરબી:...

ધોરણ 10-12 માટે CBSE બોર્ડની પરીક્ષાઓનું વિષયવાર ટાઇમટેબલ જાહેર થયું

મોરબી: સીબીએસઈ બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ આજે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ...

ધો. 9 અને 11માં શિક્ષણ કાર્યનો પ્રારંભ, પ્રથમ દિવસે 41 ટકા વિદ્યાર્થીઓની હાજરી

બન્ને વર્ગના મળીને કુલ 17005માંથી 6968 વિદ્યાર્થીઓ હાજર રહ્યા મોરબી : સરકારે કોરોના કાળના લાંબા અંતરાલ બાદ ધો. 10, 12 પછી હવે ધો. 9 અને...

ટંકારા તાલુકાના ચાર શિક્ષકોની કૃતિને રાજ્ય કક્ષાના રમકડાં મેળા માટે પસંદગી

ટંકારા : બાળકોને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અને શિક્ષણશાસ્ત્રમાં સામેલ કરીને સક્રિય અને આનંદકારક શિક્ષણ પ્રદાન કરવાના લક્ષ્ય સાથે અને દેશી રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા શિક્ષણ...

ગૌરવ : મોરબીની સ્કૂલના છાત્રોની NCSCમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરના ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ગાંધી રક્ષિલ વિમલભાઈ અને નાનવાણી તુષાર ચેતનભાઈએ તેમના શિક્ષક મયુરભાઈ ઠોરીયા તથા મયંકભાઈ રાધનપુરાના માર્ગદર્શન...

મોરબીની ન્યુ એરા સ્કૂલ દ્વારા ઇસરોના વૈજ્ઞાનિકો સાથે ઓનલાઇન એકઝીબિશન યોજાયું

મોરબી : મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ઇસરોની વિવિધ સિદ્ધિઓ અને ટેક્નોલૉજીથી પરિચીત કરાવવા માટે તેમજ વિદ્યાર્થીઓમાં દેશભવના, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયની...

મોરબી : આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફના કોવીડ-19 ટેસ્ટ કરાયા

મોરબી : ગઇકાલે તા. 27ના રોજ લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આદર્શ નિવાસી શાળા (વી.જા.) કુમાર - રફાળેશ્વરના ધો. 10 તથા 11ના કુલ 87...

ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાની રાજ્ય સરકારની જાહેરાત

ગાઈડલાઇન્સના પાલન સાથે ટ્યુશન કલાસ શરૂ કરવાની પણ અપાઈ મંજૂરી: મોરબી: કોરોનાની વિકટ પરિસ્થિતિને લઈને સંક્રમણ ફેલાવવાના અંદેશા વચ્ચે ગુજરાત સહિત ભારતમાં શૈક્ષણિક કાર્ય બંધ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: શ્રી જલારામ મંદિર મહિલા મંડળે પ્રસૂતા મહિલાઓને આપ્યો ઘીનો શીરો

Morbi: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના...

VACANCY : NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ...

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...