મોરબી : જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા કાનુની સહાયક સ્વયંસેવકની નીમણૂંક કરાશે

તા. ૨૨-૧-૨૦૨૦ પહેલા ફોર્મ ભરી પરત કરવાના રહેશે : કાનુની સહાયક સ્વયંસેવકને માનદ વેતન ચૂકવવામાં આવશે. મોરબી : જિલ્લા કાનુની સેવા સતા મંડળ, મોરબી દ્વારા...

મોરબી : જે. એ. પટેલ મહિલા કોલેજની NSS શિબિર દ્રારા ચાંચાપર ગામના બાળકોને ગમ્મત...

મોરબી : ગઈકાલે તા.૦૮/૦૧/૨૦૨૦ના રોજ મોરબીની પટેલ કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજની એન.એસ.એસ. શિબિર ચાંચાપર ગામમા રેવાબેન પટેલ સમાજ...

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં ગાંધીજી અંગે સેમિનાર યોજાયો

મોરબી : ગઈકાલે તા. 28/01/2020 મંગળવારના રોજ મોરબીની સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને IITE-ગાંધીનગર વિભાગ દ્વારા 150મી ગાંધી જન્મજયંતી ઉજવણી ચાલી રહી છે, તે નિમિત્તે સેમીનાર...

મોરબીની નિર્મલ વિદ્યાલયનો રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધામાં દબદબો

મોરબી : મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ સંશોધન, ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા...

મોરબીની સર્વોપરી શાળામાં પ્રતિભા સન્માન કાર્યક્રમ અને આનંદ મેળો યોજાયો

મોરબી : મોરબીના સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં ગઈકાલે તા. 15ના રોજ વિદ્યાર્થી પ્રતિભા સન્માન કાર્યક્રમ અને આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી પ્રતિભા સન્માન કાર્યક્રમમાં...

મોરબી : નાલંદા વિદ્યાલયનો છાત્ર ધો. 10માં મોરબી જિલ્લા પ્રથમ

મોરબી : હાલમાં ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી તાલુકાના વીરપર ગામમાં આવેલી નાલંદા વિદ્યાલયનો વિદ્યાર્થી ભવ્ય ભેંસદડીયા...

મોરબી : ધો. 9 થી 12માં ખાનગી શાળાઓમાંથી 2208 વિદ્યાર્થીઓ સરકારી શાળાઓ તરફ વળ્યાં

સૌથી વધુ ધો. 9માં 1202 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ લીધો મોરબી : મોરબી જિલ્લામાં ધો. 9થી 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) એટલે કે માધ્યમિક અને...

મોરબીના સાર્થક વિદ્યામંદિર દ્વારા RTE હેઠળના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મીટિંગ યોજાઈ

મોરબી : દર વર્ષે સરકાર તરફથી RTE (રાઈટ ટુ એજ્યુકેશન) અંતર્ગત દરેક ખાનગી શાળામાં ધો.1ના વિદ્યાર્થીઓ ફાળવવામાં આવે છે. RTE દ્વારા ફાળવાયેલ વિદ્યાર્થીઓના વાલીઓ...

ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાની રાજ્ય સરકારની જાહેરાત

ગાઈડલાઇન્સના પાલન સાથે ટ્યુશન કલાસ શરૂ કરવાની પણ અપાઈ મંજૂરી: મોરબી: કોરોનાની વિકટ પરિસ્થિતિને લઈને સંક્રમણ ફેલાવવાના અંદેશા વચ્ચે ગુજરાત સહિત ભારતમાં શૈક્ષણિક કાર્ય બંધ...

પ્રાથમિક- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ

બીજી મેના રોજ લેવાનારી પરીક્ષાની નવી તારીખ હવે પછી થશે જાહેર મોરબી: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે લેવાતી શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા ચાલુ વર્ષે હાલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

દેશની ટોપ યુનિવર્સિટી અને કોલેજોનો રાજકોટમાં થશે મેળાવડો : અફેર્સ એજ્યુએક્શન ફેરનું ધમાકેદાર આયોજન

  તા.30 એપ્રિલથી બે દિવસ ચાલશે આ એજ્યુકેશન ફેર, જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પોતાના કેમ્પસ અને ઉપલબ્ધ સુવિધાઓની વાલીઓને રૂબરૂ માહિતી આપશે : પોતાના સંતાનના...

કલેક્ટર કે.બી.ઝવેરીએ ઘુંટુ અને ત્રાજપર મતદાન મથકોની મુલાકાત લીધી

મોરબી: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ‘Know Your Polling Station’ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ 65- મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપર અને...

શિક્ષકો દ્વારા જૂના પાઠય પુસ્તક એકત્રીકરણ મુહિમને મોરબીવાસીઓનો બહોળો પ્રતિસાદ

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબીના આ વિસ્તારોમાં કાલે સોમવારે વિજપુરવઠો બંધ રહેશે

મોરબી : તારીખ 29 એપ્રિલ સોમવારના સામાકાંઠાનાં અમુક વિસ્તારોમાં ફીડર સમારકામના કારણે સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. એમ હોસ્પિટલ...