મોરબીના પૂર્વ ડીપીઈઓએ સસ્પેન્ડ કરેલા ચાર શિક્ષકોના ફરજ મોકૂફી ઓર્ડર રદ કરાયા

પૂર્વ ડીપીઈઓ દ્વારા પ્રાથમિક શિક્ષણના નિયામકની મંજૂરી વિના શિક્ષકોને સસ્પેન્ડ કરાયા હતા મોરબી : મોરબીના પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન અમુક શિક્ષકોને...

શૈક્ષણિક વર્ષ 2023-’24થી 1 જુને 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ ધો.1માં પ્રવેશ મળશે

બાળકને નર્સરીમાં એડમિશન અપાવતા વાલીઓ ધ્યાન રાખે : રાજ્ય સરકારની અપીલ મોરબી : હાલ ખાનગી સ્કૂલોમાં પ્રિ-પ્રાયમરીમાં એડમિશન ચાલી રહ્યા છે. ત્યારે જુનિયર-સીનિયર કેજી કે...

મોરબીની નવયુગ એકેડમીનો CAના પરિમાણમાં દબદબો

મોરબી : મોરબીના શિક્ષણ જગતમાં છેલ્લા 22 વર્ષથી ઉત્તરોત્તર સફળતાના શિખરો સર કરીને ગુંજતું નામ એટલે નવયુગ કોમર્સ સ્કૂલ. 1999માં શરૂ થયેલ આ સ્કૂલ...

બી.કોમ.ના સેમેસ્ટર-1ના પરિણામમાં મોરબીની આર. ઓ. પટેલ મહિલા કોલેજનો દબદબો

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી.કોમ. સેમેસ્ટર 1 (ન્યુ કોર્ષ)નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે‌. જેમાં મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત...

મોરબી જિલ્લાની 169 શાળાઓમાં 10થી12 નવેમ્બર નેશનલ એચિવમેન્ટ સર્વે

ધોરણ 3, 5, 8 અને ધોરણ 10ના બાળકોનો કરાશે સર્વે મોરબી : કોરોના મહામારી બાદ હજુ પ્રાથમિક શિક્ષણ શરૂ કરાયું નથી પરંતુ સમગ્ર દેશમાં આગામી...

નવયુગ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ

વેલેન્ટાઇન-ડેને બદલે બ્લેક ડે ઉજવ્યો               મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ - વિરપર ખાતે વેલેન્ટાઈન ડે કંઈક અલગ અંદાજમાં ઉજવાયો હતો. 11th કોમર્સના વિદ્યાર્થીઓએ પશ્ચિમી...

પત્રકારત્વ ભવનના છાત્રોએ તૈયાર કરેલા સામયિકનું વિમોચન તથા શોર્ટ ફિલ્મનું નિદર્શન કરાયું

ભાવિ પત્રકારોને પ્રાયોગિક તાલીમ આપવાનો પત્રકારત્વ ભવનનો પ્રયાસ પ્રશંસનીય : પત્રકાર સુનિલ જોશી મોરબી : સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના પત્રકારત્વ ભવન દ્વારા પત્રકારત્વનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાલીમ...

આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં B.scના પ્રથમ વર્ષની 100 ટકા ફી માફ : ઓફર માટે કાલે...

ધો.12 સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ પણ ચિંતા કરવાની જરૂર નથી, ચાલુ વર્ષમાં જ પાસ થઈ શકાય છે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : આર્યાવર્ત એજ્યુકેશનલ...

ધો.12 કોમર્સ પછી નર્સિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : શ્રી આર્યતેજ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ...

કોમર્સ પછી થતા નર્સિંગનાં કોર્ષની માહિતી ● એ.એન.એમ. - 2 વર્ષ, ● જી.એન.એમ. - 3 વર્ષ, મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ધો.12 કોમર્સ પછી નર્સિંગ ક્ષેત્રે...

મોરબીની મહેતા આર્ટ્સ કોલેજની વિદ્યાર્થિનીઓની રાજ્યકક્ષાના એનએસએસ કેમ્પમાં પસંદગી

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એનએસએસ વિભાગ દ્વારા રાજ્યકક્ષાના એનએસએસના કેમ્પ માટે આજે 18 ઓગસ્ટના રોજ યુનિવર્સિટી અંતર્ગત કોલેજોમાંથી સ્વયંસેવિકાઓ પસંદ કરવાનો કેમ્પ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ગરમીએ તોબા લેવડાવ્યા : બુથ ઉપર ફરજમાં રહેલા 4 કર્મચારીઓની તબિયત લથડી

બે અન્ય વ્યક્તિની તબિયત પણ બગડી : 108ની ટિમ મતદાનના દિવસે સતત દોડતી રહી મોરબી : આજે લોકશાહીના મહાપર્વમાં ચૂંટણી સ્ટાફનો જુસ્સો પણ કાબિલેદાદ હતો....

શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પુરી: મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી

સાંજે 5 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણી માટે 55.22 ટકા જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા મતદાન થયું Gandhinagar: મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું...

રાજકોટ બેઠકમાં 59.60 ટકા મતદાન

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ સાંજના 6 વાગ્યા સુધીમાં ટંકારા બેઠકમાં 65.88 ટકા, વાંકાનેર બેઠકમાં 64.67 ટકા,...

મોરબી જિલ્લામાં સરેરાશ 62.93 ટકા મતદાન

મોરબી વિધાનસભામાં 58.26 ટકા, વાંકાનેર વિધાનસભામાં 64.67 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 65.88 ટકા મતદાન નોંધાયું મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થઈ ગયું...