આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં B.scના પ્રથમ વર્ષની 100 ટકા ફી માફ : ઓફર માટે કાલે બુધવારે છેલ્લો દિવસ

ધો.12 સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ પણ ચિંતા કરવાની જરૂર નથી, ચાલુ વર્ષમાં જ પાસ થઈ શકાય છે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં B.scના પ્રથમ વર્ષની 100 ટકા ફી માફ કરવામાં આવી છે. હાલ ઓફર માટે કાલે બુધવારે છેલ્લો દિવસ છે. તો આજે જ એડમિશન લેવા પધારો.

મોરબીમાં 18 વર્ષથી સતત શિક્ષણક્ષેત્રે કંઇક નવું લાવવા પ્રયત્ન કરતી સંસ્થા આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમી લક્ષ્મીનગર ખાતે નવા રંગરૂપ સાથે કાર્યરત થઈ છે. અહીં આધુનિક લેબ, વિશાળ લાઇબ્રેરી તેમજ પ્રેમાળ, અનુભવી, નિર્વ્યસની અને સંપૂર્ણ લાયકાત ધરાવતા શિક્ષકો, હવા-ઉજાસવાળો કેમ્પસ સહિતની સુવિધા છે.

અહીં B.scમાં એડમિશન લેનારને પ્રથમ વર્ષની 100 ટકા ફી માફ કરવામાં આવી રહી છે. જેના માટે તા.2 અને 3 મે એમ બે દિવસ જ ઓફર છે. આ સાથે ધો.12 સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ પણ ચિંતા કરવાની જરૂર નથી, ચાલુ વર્ષમાં જ પાસ થઈ શકાય છે. તેના માટે અહીં વિશેષ બેચ શરૂ થવાની છે.જેનાથી વિદ્યાર્થીના આગળના અભ્યાસ માટે વર્ષ બગડશે નહિ.

વધુ વિગત માટે
મો.નં.9512410070
મો.નં 9512410064