મોરબી : આદિતરામ ગીરધરદાસ નિમાવતનું અવસાન

મોરબી : સજ્જનપર નિવાસી સાધુ આદિતરામ ગીરધરદાસ નિમાવત તે શ્રી કૃષ્ણકાન્ત, નિલેશભાઈ, કિરીટભાઈના પિતા તથા કૃપાલ અને ભવ્યના દાદાનું તા.14ના રોજ અવસાન થયું છે....

ટંકારાના ઉધોગપતી ભુરાભાઇ જેરામભાઈ કણસાગરાનું અવસાન

ટંકારા : ટંકારાના કાપડના વેપારી અને જીનિંગના ઉધોગપતી ભુરાભાઇ જેરામભાઈ કણસાગરા તે ચંદુભાઇ ભુરાભાઇ અરવિંદભાઇ ભુરાભાઇ રમેશભાઈ ભુરાભાઇના પિતા તથા ટંકારા સિવિલ હોસ્પિટલના ડો....

ટંકારાના ચેતનભાઈ દુર્લભજીભાઈ સેજપાલનું અવસાન

ટંકારા : ટંકારાનિવાસી ચેતનભાઈ સેજપાલ(ઉ.વ. 49), તે સ્વ. દુર્લભજીભાઈ સેજપાલના પુત્ર, શશિકાન્તભાઈ, સરોજબેન, એસુબેન અને પ્રફુલ્લાબેનના નાનાભાઈ, જયદીપ, પ્રિયા અને અક્ષયના પિતા તથા પ્રભુદાસભાઇ...

સોમવારે રાજકોટ ખાતે વિશાલ લલિતભાઈ કગથરાનું બેસણું

મોરબી : વિશાલભાઈ કગથરા તે લલિતભાઈ કગથરાના (ધારાસભ્ય પડધરી-ટંકારા)પુત્ર તથા રવિભાઈના ભાઈનું તારીખ 18ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૨૦-૫-૨૦૧૯ને સોમવારે સાંજે...

ભુતકોટડા નિવાસી પુરીબેન ખીમજીભાઈ ઉજરિયાનું નિધન

ટંકારા : ભૂતકોતડા નિવાસી પુરીબેન ખીમજીભાઈ ઉજરિયા તે ત્રિભુવનભાઇ, પરબતભાઈ, ઠાકરશીભાઈ, વસંતભાઈ, અરવિંદભાઈ, રમેશભાઈના માતૃશ્રીનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા....

ટંકારાના ચા ના વેપારી રમણીકલાલ મોહનલાલ ગાંધીનું અવસાન

ટંકારા : રમણીકલાલ ગાંધી(ઉ. વ. 79), તે જીવદયા માટે ખ્યાતનામ સ્વ મોહનલાલ ગાંધીના પુત્ર અને સ્વ વાડીલાલ, મનહરલાલ, પ્રવિણચંદ્ર, જયંતીલાલ અને ચંદ્રકાન્તભાઈના ભાઈ, કેતનભાઈ,વિનુભાઈ,નિટીનભાઈના...

ટંકારા : એમ.પી.દોશી વિધાલયના ટ્રસ્ટી જયેશ હિરાલાલ દોશીનુ અવસાન

ગરીબ વિદ્યાર્થીને ગામડાઓમાં નિઃશુલ્ક શિક્ષણ મળી રહે તે માટે હંમેશા તત્પર રહેતા ટંકારા : ભવિષ્યના નાગરિક બનવા જઇ રહેલા બાળકો ઉચ્ચ શિક્ષણ ગામમા જ મેળવી...

ટંકારા : જસુમતીબેન શાંતિલાલ આશરનું અવસાન

ટંકારા : જસુમતીબેન શાંતિલાલ આશર ( ઉ. વ 76) તે સ્વ. શાંન્તિલાલ વલ્લભદાસ આશર (કુમારભાઈ ભાટીયા)ના ધર્મપત્ની તથા બાલકૃષ્ણભાઈ અને લલિતભાઈ મધુબેન દામોદરદાસ રાયગગલાના...

ટંકારા : હડમતીયા નિવાસી અવચરભાઇ દેવાભાઇ ડાકાનું અવસાન

ટંકારા : હડમતીયા નિવાસી અવચરભાઇ દેવાભાઇ ડાકા તે ટપુભાઈ દેવાભાઈ ડાકા, ગણેશભાઈ દેવાભાઈ ડાકાના ભાઈ તથા દિનેશભાઈ અવચરભાઈ ડાકા, મનીષભાઈ અવચરભાઈ ડાકાના પિતાનું તા....

 ટંકારા : બ્રહ્મસમાજના મહિલા મંડળના કીર્તિબેન રાવલનુ અવસાન 

ટંકારા :બ઼હ્મસમાજ સંસ્થાના મોભી હસમુખભાઈ          (હસુ મા'રાજ ) ચંદુભાઈ રાવલના પત્નિ કીર્તિબેન રાવલ ઉ. ૬૫નુ તા.૧-૩-૨૦૧૯ના રોજ અવસાન થયેલ છે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી વિધાનસભામાં સૌથી વધુ મોરબી તાલુકામાં અને સૌથી ઓછું માળીયા સિટીમાં મતદાન નોંધાયું

સૌથી વધુ મોરબી તાલુકામાં 62.42 ટકા અને સૌથી ઓછું માળિયા સિટીમાં 46.51 ટકા મતદાન મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તારીખ 7 મેના રોજ શાંતિપૂર્ણ માહોલમાં...

મોરબીથી બે ભાઈઓ બાઈક લઈને ચાર ધામની યાત્રાએ રવાના

હરિદ્વાર, કેદારનાથ, બદ્રિનાથ, યમનોત્રી અને ગંગોત્રીની બાઈકયાત્રા કરશે : એક મહિનામાં 3 હજાર કિલોમીટરનું અંતર કાપશે મોરબી : મોરબીના બે પિતરાઈ ભાઈઓ વિવિધ ધર્મ સ્થાનોની...

VACANCY : જય ગણેશ હિરોમાં 9 જગ્યા માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જય ગણેશ હિરોમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું...

ગુરુવારે મોરબીના સામાંકાઠાનાં આ વિસ્તારમાં વીજ કાપ રહેશે

મોરબી : આવતીકાલે તારીખ 9 મે ને ગુરુવારના રોજ મોરબીના પરશુરામ ફીડર તેમજ તેના વિસ્તારમાં ફીડર સમારકામ માટે સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા...