ટંકારા : ધરમશીભાઈ માવજીભાઈ પરમારનુ નિધન
ટંકારા : ટંકારા આર્ય સમાજના સંચાલક તેમજ એમ.પી.દોશી વિદ્યાલયના પુર્વ આચાર્ય હસમુખભાઇ પરમાર તથા બીએસેનએલ વાળા અશોકભાઈના પિતા ધરમશીભાઈ માવજીભાઈ પરમારનુ તા. ૧૮ને સોમવારે...
ટંકારા :દુર્ગાબેન જેઠાલાલ દવેનું અવસાન
ટંકારા : વિરવાવ નિવાસી દુર્ગાબેન જેઠાલાલ દવે (ઉ.વ.85) તે સ્વ.જેઠાલાલ મૂળશંકર દવેના ધર્મપત્ની તથા ભાનુભાઈ મૂળશંકર દવેના નાનાભાઈના પત્ની તેમજ હસમુખરાય ,હેમશંકરભાઈ, અનંતરાય, જગદીશભાઈ,...
ટંકારા : ગોદાવરીબેન મગનભાઈ ભલગામડિયાનું અવસાન
ટંકારા : ટંકારાના સજ્જનપરના નિવાસી ગોદાવરીબેન મગનભાઈ ભલગામડિયા તે હસમુખભાઈ તથા કાન્તિભાઈના માતાનું તા.5ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.7ને ગુરુવારે બપોરે 3 થી...
ટંકારા : ભરતકુમાર ચંદુલાલ કક્કડનું અવસાન
ટંકારા : નેસડા(સુરજી) નિવાસી ઠા. ભરતકુમાર ચંદુલાલ કક્કડ (ઉ.વ.61) તે કિશોરભાઈ, કૈલાશભાઈ, શોભનાબેન, પ્રફુલાબેનના ભાઈ તથા યશભાઈ, નીલમબેન, નિશાબેનના પિતા અને નોતમભાઈ દેવજીભાઈ કેશરીયા...
ટંકારા : હીરાબેન શાંતિલાલ જોશીનું નિધન, ૭મીએ ઉઠમણું
ટંકારા : મૂળ ધૂનડા હાલ ટંકારા નિવાસી ચા. મ. મોઢ હીરાબેન શાંતિલાલ જોશી( ઉ.વ. ૭૪) તે સ્વ. શાંતિલાલ વૃજલાલ જોશીના ધર્મપત્ની, જયેશભાઇ, સોનલબેનના માતૃશ્રી,...
દિવાળીબેન આંબાભાઈ વામજાનું અવસાન
ટંકારા : દિવાળીબેન આંબાભાઈ વામજાનું અવસાન થયેલ છે.સદગતની અંતિમયાત્રા તા.૨૭ ને ગુરુવારે સવારે ૯.૩૦ કલાકે જીવાપર ટંકારા ખાતે રાખેલ છે.
ટંકારા : અમીનાબેન નૂરાભાઈ માડકીયાનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી અમીનાબેન નૂરાભાઈ માડકીયા તે આમદભાઈ, રહીમભાઈ, કરીમભાઇ, ઉમરભાઈ તથા હનીફભાઈના માતુશ્રી અને ઇશાભાઈ માડકીયાના દાદીમા તા. ૧૯ ના રોજ ખુદાની...
ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયાનું અવસાન
મોરબી: ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયા (ઉ.વ.85)તે રમેશભાઇ, ગોવિંદભાઇ, હસમુખભાઈ, રસિકભાઈના માતૃશ્રીનું તા. 21ના રોજ બુધવારે અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.23ના રોજ શુક્રવારે...
ટંકારાના પાટીદાર અગ્રણી રામજીબાપાનું નિધન : સોમવારે બેસણું
ટંકારા તાલુકાને પ્રથમ સાઉન્ડિંગ સિસ્ટમની ભેટ આપનાર રામજીભાઈ ગોધાણીની અંતિમયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા
ટંકારા : ટંકારા તાલુકાના સ્વરને સમુહ સુધી પહોંચાડવા માટે પ્રથમ સાઉન્ડ સિસ્ટમ...
ટંકારાની સરદાર પટેલ સ્કુલ ના સંચાલક રમેશભાઈ ભાગિયાનુ અવશાન
ટંકારા: ટંકારાની સરદાર પટેલ સ્કૂલના સંચાલક રમેશભાઈ ભગિયાનું આજે સવારે અવસાન થતાં શિક્ષણ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે આજે બપોરે 12 વાગ્યે તેમના...