ટંકારા : ધરમશીભાઈ માવજીભાઈ પરમારનુ નિધન

ટંકારા : ટંકારા આર્ય સમાજના સંચાલક તેમજ એમ.પી.દોશી વિદ્યાલયના પુર્વ આચાર્ય હસમુખભાઇ પરમાર તથા બીએસેનએલ વાળા અશોકભાઈના પિતા ધરમશીભાઈ માવજીભાઈ પરમારનુ તા. ૧૮ને સોમવારે...

ટંકારા :દુર્ગાબેન જેઠાલાલ દવેનું અવસાન

ટંકારા : વિરવાવ નિવાસી દુર્ગાબેન જેઠાલાલ દવે (ઉ.વ.85) તે સ્વ.જેઠાલાલ મૂળશંકર દવેના ધર્મપત્ની તથા ભાનુભાઈ મૂળશંકર દવેના નાનાભાઈના પત્ની તેમજ હસમુખરાય ,હેમશંકરભાઈ, અનંતરાય, જગદીશભાઈ,...

ટંકારા : ગોદાવરીબેન મગનભાઈ ભલગામડિયાનું અવસાન

ટંકારા : ટંકારાના સજ્જનપરના નિવાસી ગોદાવરીબેન મગનભાઈ ભલગામડિયા તે હસમુખભાઈ તથા કાન્તિભાઈના માતાનું તા.5ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.7ને ગુરુવારે બપોરે 3 થી...

ટંકારા : ભરતકુમાર ચંદુલાલ કક્કડનું અવસાન

ટંકારા : નેસડા(સુરજી) નિવાસી ઠા. ભરતકુમાર ચંદુલાલ કક્કડ (ઉ.વ.61) તે કિશોરભાઈ, કૈલાશભાઈ, શોભનાબેન, પ્રફુલાબેનના ભાઈ તથા યશભાઈ, નીલમબેન, નિશાબેનના પિતા અને નોતમભાઈ દેવજીભાઈ કેશરીયા...

ટંકારા : હીરાબેન શાંતિલાલ જોશીનું નિધન, ૭મીએ ઉઠમણું

ટંકારા : મૂળ ધૂનડા હાલ ટંકારા નિવાસી ચા. મ. મોઢ હીરાબેન શાંતિલાલ જોશી( ઉ.વ. ૭૪) તે સ્વ. શાંતિલાલ વૃજલાલ જોશીના ધર્મપત્ની, જયેશભાઇ, સોનલબેનના માતૃશ્રી,...

દિવાળીબેન આંબાભાઈ વામજાનું અવસાન

ટંકારા : દિવાળીબેન આંબાભાઈ વામજાનું અવસાન થયેલ છે.સદગતની અંતિમયાત્રા તા.૨૭ ને ગુરુવારે સવારે ૯.૩૦ કલાકે જીવાપર ટંકારા ખાતે રાખેલ છે.

ટંકારા : અમીનાબેન નૂરાભાઈ માડકીયાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી અમીનાબેન નૂરાભાઈ માડકીયા તે આમદભાઈ, રહીમભાઈ, કરીમભાઇ, ઉમરભાઈ તથા હનીફભાઈના માતુશ્રી અને ઇશાભાઈ માડકીયાના દાદીમા તા. ૧૯ ના રોજ ખુદાની...

ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયાનું અવસાન

મોરબી: ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયા (ઉ.વ.85)તે રમેશભાઇ, ગોવિંદભાઇ, હસમુખભાઈ, રસિકભાઈના માતૃશ્રીનું તા. 21ના રોજ બુધવારે અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.23ના રોજ શુક્રવારે...

ટંકારાના પાટીદાર અગ્રણી રામજીબાપાનું નિધન : સોમવારે બેસણું

ટંકારા તાલુકાને પ્રથમ સાઉન્ડિંગ સિસ્ટમની ભેટ આપનાર રામજીભાઈ ગોધાણીની અંતિમયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા ટંકારા : ટંકારા તાલુકાના સ્વરને સમુહ સુધી પહોંચાડવા માટે પ્રથમ સાઉન્ડ સિસ્ટમ...

ટંકારાની સરદાર પટેલ સ્કુલ ના સંચાલક રમેશભાઈ ભાગિયાનુ અવશાન

ટંકારા: ટંકારાની સરદાર પટેલ સ્કૂલના સંચાલક રમેશભાઈ ભગિયાનું આજે સવારે અવસાન થતાં શિક્ષણ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે આજે બપોરે 12 વાગ્યે તેમના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કુળદેવી કાર રેન્ટલ : રાજકોટનું માત્ર રૂ.1500 અને અમદાવાદનું માત્ર રૂ. 2500 ભાડું

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : 24 કલાક શ્રેષ્ઠ સર્વિસની ગેરેન્ટી સાથે છેલ્લા 13 વર્ષના અનુભવથી મોરબીવાસીઓના દિલ જીતનાર કુળદેવી કાર રેન્ટલ રાજકોટ, જામનગર, અમદાવાદ,...

મોરબીના નીચી માંડલ ગામે આજથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ

મોરબી : મોરબીના નીચી માંડલ ગામે સનીયારા પરિવાર દ્વારા આજે તારીખ 27 એપ્રિલ થી 3 મે સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. નીચી...

28 વર્ષનો વિશ્વાસ : લેટેસ્ટ ટેકનોલોજીના યુઝ સાથે ડેવલપ કરેલ ઝીરકોનીયમ અપનાવો અને કોસ્ટ...

  સિરામિક જગતની પ્રથમ પસંદ બન્યું ઓપેકનું ઝીરકોનીયમ : ડાયરેકટ મેકર પાસેથી સર્વિસ, ક્વોલિટી, કન્સીટન્સી, પ્રાઈઝ અને પેમેન્ટ ટર્મની સમસ્યા વગર ખરીદી કરો મોરબી ( પ્રમોશનલ...

મોરબીના શનાળામા તીનપતિ રમતા ત્રણ પકડાયા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન શનાળાના લાયન્સનગરમાં જાહેરમા જુગાર રમી રહેલા આરોપી અશોકભાઇ કિશનભાઇ તરેટીયા, રણજીતભાઇ છોટુભાઇ કાંજીયા અને...