ટંકારા : ટંકારાના સજ્જનપરના નિવાસી ગોદાવરીબેન મગનભાઈ ભલગામડિયા તે હસમુખભાઈ તથા કાન્તિભાઈના માતાનું તા.5ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.7ને ગુરુવારે બપોરે 3 થી 5 દરમ્યાન તેમના નિવાસસ્થાને સજ્જનપર ટંકારા ખાતે રાખેલ છે.
જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પડાયું
મોરબી : મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા-મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન...
મોરબી કલેકટર કચેરીના પ્રાંગણમાં શિક્ષકોએ બનાવી મતદાન જાગૃતિ અંગે વિશાળ રંગોળી
Morbi: મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે...