ટંકારા : હર્ષદભાઈ ગણેશભાઇ પરમારનું અવસાન, કાલે બેસણું

ટંકારા : મ.ક.સ.સુ જ્ઞાતિના હષઁદભાઈ ગણેશભાઇ પરમાર (ઉ. વષઁ-૬૧), તે ટંકારાવાળા મહેશભાઈ, વિનોદભાઈ તથા હરેશભાઈના ભાઈ તેમજ મોરબી મેતર ફળીવાળા જયંતિલાલ રતનશીભાઈ ધામેચાના જમાઈનુ...

સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રંગોળી થકી ડેન્ગ્યુ નાબુદીનો સંદેશો

ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સાવડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બેકાબુ બનતા જતા ડેન્ગ્યુના રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં લઇ ફોગીંગ સહિતના વિવિધ પગલાંઓ...

ગુજરાતનો મુખ્ય મંત્રી બનાવે તો પણ ભાજપમાં નહીં જાવ : લલિત કાગથરા

વાઇરલ થયેલી વાતો ખોટી, પાયાવિહોણી અને વાહીયાત છે : મરવુ પંસદ છે પણ ભાજપમાં નહીં ભળું : કગથરાની ચોખવટ ટંકારા : લલિત કગથરા, લલિત વસોયા...

નાથાભાઇ મનજીભાઈ હાજીપરાનું અવસાન

ટંકારા : નાથાભાઇ મનજીભાઈ હાજીપરા ઉં.વ. 85 તે જેરામભાઈ, જેરાજભાઈ, નવીનભાઈ અને અરવિંદભાઈના પિતાનું તારીખ 3ના રોજ અવસાન થયું છે. સદગતનો લૌકિક વ્યવહાર તારીખ...

સરોજબેન દાનુભા ગોહિલનું અવસાન

ટંકારા : સરોજબેન દાનુભા ગોહિલ ઉં.વ.58 તે, દાનુભા ગોહિલના પત્ની તથા વિક્રમસિંહ, અરવિંદસિંહના માતા તથા સેજલ, નીરવ અને માનસીના દાદીનું તારીખ 12ના રોજ અવસાન...

ટંકારા : જયાબેન દેવકરણભાઈ અંદરપાનું અવસાન

ટંકારા : જયાબેન દેવકરણભાઈ અંદરપા તે શિવલાલભાઈ દેવકરણભાઈ અંદરપા, કરમશીભાઇ દેવકરણભાઇ અંદરપા, કિરીટભાઈ શિવલાલભાઈ અંદરપાના માતૃશ્રીનુ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 17/8/2019 ને...

મોરબીના રાજવી પરિવાર દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન કરાયું

મોરબી : મોરબીના રાજવી પરિવાર દ્વારા જાંબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિહ જાડેજાનુ સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે પડધરી, મોરબી અને ટંકારાના રાજપૂત સમાજના આગેવાનો...

ટંકારા : હમીરપરના કાશીબેન અંબારામભાઈ બરાસરાનું અવસાન

ટંકારા : હમીરપર(તા. ટંકારા)નિવાસી કાશીબેન અંબારામભાઈ બરાસરા(ઉ.વ. 87), તે સુખદેવભાઈ, ચંદુભાઈ, ગોપાલભાઈ, રવિશંકરભાઈ, લાભશંકરભાઇ તેમજ જશુબેનના માતાનું આજરોજ તારીખ 11ને ગુરુવારે દુઃખદ અવસાન થયું...

ટંકારા : જયશ્રીબેન જાનીનું અવસાન

ટંકારા : ટંકારાનિવાસી જયશ્રીબેન જાની(ઉ.વ. 73), તે, પ્રવીણભાઈ ગંગાધરભાઈ જાનીનાં પત્ની, અમિતભાઇ (એડવોકેટ), વિરેનભાઈ (ST વાંકાનેર), હેતલબેન તથા ડિમ્પલબેનનાં માતા, અદિતિ, વિપ્રા અને ખુશીનાં...

ટંકારાના જયેશ અમૃતલાલ પટેલનું અવસાન

ટંકારા : મૂળ ઊંઝા વાળા હાલ ટંકારાનિવાસી જયેશ અમૃતલાલ પટેલ, તે કાંતાબેન પટેલના પુત્ર તથા ભીખાભાઇ ઘેટીયા, કેશવજીભાઇ ઘેટીયા અને છગનભાઇ ઘેટીયાના ભાણેજનું આજરોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...