મોરબી નિવાસી કાંતિલાલ સેજપાલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કાંતિલાલ નારણજીભાઈ સેજપાલ (કરાંચીવાળા) તે ગં.સ્વ. ભગવતીબેન સેજપાલના પતિ, ઈશ્વરભાઈ (એમ.જી.એસ.પ્લાસ્ટિકવાળા) (મો.નં. 94291 67345), હિનાબેન મુકેશભાઈ કોટકના પિતા, સ્વ. મહેશભાઈ...

મોરબી : નટવરલાલ ત્રિકમજીભાઈ રામગિયાનું અવસાન, શનિવારે બેસણું

મોરબી : માણેકવાડા વાળા નટવરલાલ ત્રિકમજીભાઈ રામગિયા ઉ.વ.80 તે સ્વ.ત્રિકમજીભાઈ કરમશીભાઈ રામગિયાના પુત્ર અને ઈશ્વરભાઈ,વસંતભાઈ,ચંદુભાઈ,નરેન્દ્રભાઈ,જસવંતીબેન,કાંતાબેન, રંજનબેનના ભાઈ તેમજ ચંદારાણા જમનાદાસ પીતાંબરભાઈના જમાઈ તથા નરેશભાઈના...

મોરબી : એસટી કર્મચારી મંડળના પ્રમુખ જયેન્દ્રસિંહના માતુશ્રીનું અવસાન

મોરબી : મૂળગામ જૂના નાગડાવાસ હાલ મોરબી નિવાસી રસિકબા દિલીપસિંહ જાડેજા,તે જયેન્દ્રસિંહ(જયુભા)(ST કર્મચારી મંડળ રાજકોટ વિભાગના પ્રમુખ)ના માતુશ્રી, રાજેન્દ્રસિંહ, જીતેન્દ્રસિંહના કાકી, વિરેન્દ્રસિંહ,રવિન્દ્રસિંહ, હર્ષજીતસિંહ,હરપાલસિંહ, ધ્રુવરાજસિંહના...

મહેન્દ્રનગર : મગનભાઈ રત્નાભાઈ કાચરોલાનું અવસાન

મોરબી : મૂળ રંગપર, હાલ મહેન્દ્રનગર નિવાસી મગનભાઈ રત્નાભાઈ કાચરોલા (ઉ.વ. 90), તે લખમણભાઈ, ઇશ્ચરભાઈ તથા મહેશભાઈના પિતાશ્રીનું તા. 29/07/2020ના રોજ અવસાન થયેલ છે....

ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલાનું અવસાન

મોરબી : ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલા(ઉ.વ.55) તે મનજીભાઈ ચકુભાઈ કાચરોલાના પુત્ર ,ચંદ્રેશ દલસુખભાઈ કાચરોલા, મૌલિક દલસુખભાઈ કાચરોલાના પિતા, રવજીભાઈ મનજીભાઈ કાચરોલા, નરેન્દ્રભાઈ મનજીભાઈ...

મોરબી : અમૃતિયા વિશ્વા રજનિકભાઈનું અવસાન

મોરબી : મૂળગામ ખાનપર હાલ મોરબી નિવાસી અમૃતિયા વિશ્વા રજનિકભાઈ(ઉ.વ.18),તે રજનિકભાઈની પુત્રીનું તા.3ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.6ને ગુરુવારના રોજ સવારે 8...

ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબીના મંત્રી પોપટભાઈ ગોઠીનું અવસાન

મોરબી : ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ-મોરબીના મંત્રી તરીકે સેવા આપતા મૂળ ચમનપર ગામના વતની હાલ મોરબી નિવાસી પોપટભાઈ લક્ષ્મણભાઈ ગોઠી (ઉ.વ.70) તે બાલુભાઇ (9898263086)...

મોરબી નિવાસી છબીબેન ધાનજાનું 107 વર્ષની વયે નિધન

મોરબી : મુળ માણેકવાડા, હાલ મોરબી નિવાસી સ્વર્ગસ્થ નરશીભાઈ જીવાભાઈ ધાનજાના ધર્મપત્ની છબીબેન ધાનજા (ઉ.107) તે નાનાલાલભાઈ, કેશવજીભાઈ, સ્વ. વિઠ્ઠલભાઈના માતા અને દીપકભાઈ, કૈલાશભાઈ...

મોરબી નિવાસી લક્ષ્મીબેન હીરજીભાઈ વિલપરાનું અવસાન 

મોરબી : મુ.(લાલપર) હાલ મોરબી નિવાસી લક્ષ્મીબેન હીરજીભાઈ વિલપરા (ઉ.વ.92) તે પ્રભુભાઈ, રમેશભાઈના માતા, વિમલભાઈ, હાર્દિકભાઈ, વિકાસભાઈ, હિરેનભાઇના દાદીનું તા. 29ને ગુરૂવારે અવસાન થયું...

મોરબી : દર્શનાબેન સંદીપભાઈ ઝાલરીયાનું અવસાન ,ગુરુવારે બેસણું

મોરબી : દર્શનાબેન સંદીપભાઈ ઝાલરીયા ઉ.વ.40 તે મોહનભાઇ નરસીભાઈ ઝાલરીયાના પુત્રવધુ અને સંદીપભાઈ.મોહનભાઇ ઝાલરીયાના ધર્મપત્ની તેમજ નૈતિક અને દક્ષના માતાનું તા.17 ના રોજ અવસાન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર 

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા...

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...