મોરબીના મોટા રામપર નિવાસી મંજુલાબેન હીરાલાલ રાવલનું અવસાન
મોરબી : મોરબીના મોટા રામપર (ઉમિયાનગર) નિવાસી સ્વ.હીરાલાલ બેચરલાલ રાવલના ધર્મપત્ની મંજુલાબેન હીરાલાલ રાવલ તે પ્રસાદભાઈ,હસમુખભાઈ,ભરતભાઈ અને અશ્વિનભાઈના માતુશ્રી તેમજ મનિષ અને ચિન્ટુના દાદીમાનું...
મોરબીના ભાજપ અગ્રણી દેવિકાબેન મહેતાનું અવસાન
મોરબી : મોરબીના ભાજપ અગ્રણી દેવિકાબેન દીપકભાઈ મહેતાનું ટૂંકી બીમારી બાદ તા.15ના રોજ અવસાન થયું છે. સદગતની સ્મશાનયાત્રા તા.16ને રવિવારે સવારે 11 કલાકે તેમના...
મોરબી : ચંદ્રિકાબેન નાનાલાલ ભાડેશીયાનું અવસાન, શનિવારે બેસણું
મોરબી : મુળ ગામ પીપળીયા હાલ મોરબી ચંદ્રિકાબેન નાનાલાલ ભાડેશીયા (ઉં. વ. ૬૬) તે નાનાલાલ કેશવજીભાઇ ભાડેશિયાના ધર્મપત્ની, સુરેશભાઈ કેશવજીભાઇ ભાડેશિયાના ભાભી તથા હિરેનભાઈ,...
અવસાન નોંધ (મોરબી) : રશીલાબેન રાઠોડ
મોરબી : રશીલાબેન રાઠોડ મ.શી.શ્રી ઘૂંટું પ્લોટ પ્રા.શાળાતે પ્રતિમાબેન રાઠોડ આચાર્યશ્રી મિડલ સ્કુલ તેમજ પી.વી.રાઠોડ એ.ઇ.આઈ. ડી.ઓ.કચેરીના બહેનનું તા.24.7.18 ના રોજ રાત્રે દુઃખદ અવસાન...
મોરબી : હાજી આમદભાઈ હાસમભાઈ ઠાસરિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હાજી આમદભાઈ હાસમભાઈ ઠાસરિયા (હુસેની કમિટી (સુન્ની) અને બિલાલી મસ્જિદના કાર્યકર્તા)નું તા. 26/03/2021ના રોજ અવસાન થયેલ છે. મર્હુમની જિયારત તા.28/03/2021ને...
મોરબી : શોભનાબેન હસમુખરાય પંડીતનું અવસાન, શુક્રવારે ટેલિફોનિક ઉઠમણું
મોરબી : શોભનાબેન હસમુખરાય પંડીત (ઉ.વ. ૫૬)તે હસમુખરાય હીરાલાલ પંડીતના ધર્મપત્નિ, રમણીકલાલ હીરાલાલ, રસિકલાલ હીરાલાલના નાનાભાઈના પત્નિ તેમજ શાંતિલાલ લીલાધર ભોજાણીના દીકરીનુ તા. ૧૫-૧૧-૨૦૨૦...
મોરબી નિવાસી ચતુરભાઈ લો નું અવસાન
મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી ચતુરભાઈ ધરમશીભાઈ લો ઉ.65 તે માવજીભાઈ તથા પ્રાણજીવનભાઈના ભાઈ તેમજ મુકેશભાઈના પિતાનું તા.17ને મંગળવારના રોજ અવસાન થયું...
મોરબી નિવાસી પાયલબેન ભાસ્કરભાઈ મીરાણીનું અવસાન
મોરબી : મીરાણી પાયલબેન (ઉ.વ.38) તે ભાસ્કરભાઈના પત્નિ, સ્વ. પ્રેમચંદ મોહનલાલ મીરાણી (ઘુંટું વાળા) પુત્રવધૂ, ખુશી, જૈમિનના માતા, જયપાલ રતીલાલ ઠક્કરની દીકરીનું તા. 24ના...
શોભનાબેન ભોગીલાલ બુધ્ધદેવનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શોભનાબેન ભોગીલાલ બુધ્ધદેવ(ઉ.વ. 84) તે સ્વ. ભોગીલાલ ધનજીભાઈના પત્નિ કમલેશભાઈ(98255 29372), સંદીપભાઈ(98252 45649, વિરલભાઈ(98252 23172), પ્રીતિબેન જયેશકુમાર રૂપારેલિયા(92277 01930)ના માતા...
મોરબી: રામાનંદી સાધુ દયાબેન પોપટલાલ અગ્રાવતનું અવસાન
મોરબી: મૂળ વનાળિયા, હાલ વાળંદ જ્ઞાતી મંદિર મોરબી નિવાસી રામાનંદી સાધુ દયાબેન પોપટલાલ અગ્રાવત (ઉ.વ.૮૨)નું તા. ૧૫/૧૦/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના...