મોરબીના મોટા રામપર નિવાસી મંજુલાબેન હીરાલાલ રાવલનું અવસાન

મોરબી : મોરબીના મોટા રામપર (ઉમિયાનગર) નિવાસી સ્વ.હીરાલાલ બેચરલાલ રાવલના ધર્મપત્ની મંજુલાબેન હીરાલાલ રાવલ તે પ્રસાદભાઈ,હસમુખભાઈ,ભરતભાઈ અને અશ્વિનભાઈના માતુશ્રી તેમજ મનિષ અને ચિન્ટુના દાદીમાનું...

મોરબીના ભાજપ અગ્રણી દેવિકાબેન મહેતાનું અવસાન

મોરબી : મોરબીના ભાજપ અગ્રણી દેવિકાબેન દીપકભાઈ મહેતાનું ટૂંકી બીમારી બાદ તા.15ના રોજ અવસાન થયું છે. સદગતની સ્મશાનયાત્રા તા.16ને રવિવારે સવારે 11 કલાકે તેમના...

મોરબી : ચંદ્રિકાબેન નાનાલાલ ભાડેશીયાનું અવસાન, શનિવારે બેસણું

  મોરબી : મુળ ગામ પીપળીયા હાલ મોરબી ચંદ્રિકાબેન નાનાલાલ ભાડેશીયા (ઉં. વ. ૬૬) તે નાનાલાલ કેશવજીભાઇ ભાડેશિયાના ધર્મપત્ની, સુરેશભાઈ કેશવજીભાઇ ભાડેશિયાના ભાભી તથા હિરેનભાઈ,...

અવસાન નોંધ (મોરબી) : રશીલાબેન રાઠોડ

મોરબી : રશીલાબેન રાઠોડ મ.શી.શ્રી ઘૂંટું પ્લોટ પ્રા.શાળાતે પ્રતિમાબેન રાઠોડ આચાર્યશ્રી મિડલ સ્કુલ તેમજ પી.વી.રાઠોડ એ.ઇ.આઈ. ડી.ઓ.કચેરીના બહેનનું તા.24.7.18 ના રોજ રાત્રે દુઃખદ અવસાન...

મોરબી : હાજી આમદભાઈ હાસમભાઈ ઠાસરિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી હાજી આમદભાઈ હાસમભાઈ ઠાસરિયા (હુસેની કમિટી (સુન્ની) અને બિલાલી મસ્જિદના કાર્યકર્તા)નું તા. 26/03/2021ના રોજ અવસાન થયેલ છે. મર્હુમની જિયારત તા.28/03/2021ને...

મોરબી : શોભનાબેન હસમુખરાય પંડીતનું અવસાન, શુક્રવારે ટેલિફોનિક ઉઠમણું

મોરબી : શોભનાબેન હસમુખરાય પંડીત (ઉ.વ. ૫૬)તે હસમુખરાય હીરાલાલ પંડીતના ધર્મપત્નિ, રમણીકલાલ હીરાલાલ, રસિકલાલ હીરાલાલના નાનાભાઈના પત્નિ તેમજ શાંતિલાલ લીલાધર ભોજાણીના દીકરીનુ તા. ૧૫-૧૧-૨૦૨૦...

મોરબી નિવાસી ચતુરભાઈ લો નું અવસાન 

મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી ચતુરભાઈ ધરમશીભાઈ લો ઉ.65 તે માવજીભાઈ તથા પ્રાણજીવનભાઈના ભાઈ તેમજ મુકેશભાઈના પિતાનું તા.17ને મંગળવારના રોજ અવસાન થયું...

મોરબી નિવાસી પાયલબેન ભાસ્કરભાઈ મીરાણીનું અવસાન

મોરબી : મીરાણી પાયલબેન (ઉ.વ.38) તે ભાસ્કરભાઈના પત્નિ, સ્વ. પ્રેમચંદ મોહનલાલ મીરાણી (ઘુંટું વાળા) પુત્રવધૂ, ખુશી, જૈમિનના માતા, જયપાલ રતીલાલ ઠક્કરની દીકરીનું તા. 24ના...

શોભનાબેન ભોગીલાલ બુધ્ધદેવનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શોભનાબેન ભોગીલાલ બુધ્ધદેવ(ઉ.વ. 84) તે સ્વ. ભોગીલાલ ધનજીભાઈના પત્નિ કમલેશભાઈ(98255 29372), સંદીપભાઈ(98252 45649, વિરલભાઈ(98252 23172), પ્રીતિબેન જયેશકુમાર રૂપારેલિયા(92277 01930)ના માતા...

મોરબી: રામાનંદી સાધુ દયાબેન પોપટલાલ અગ્રાવતનું અવસાન

મોરબી: મૂળ વનાળિયા, હાલ વાળંદ જ્ઞાતી મંદિર મોરબી નિવાસી રામાનંદી સાધુ દયાબેન પોપટલાલ અગ્રાવત (ઉ.વ.૮૨)નું તા. ૧૫/૧૦/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

શેરબજાર શીખો સરળતાથી : Wall Street Pathshalaમાં 22મેથી નવી બેચ શરૂ

  બેઝિક ચાર્ટ એનાલીસીસથી સ્ટાર્ટ કરી એડવાન્સ ટેકનિકલ એનાલીસીસનુ સંપૂર્ણ જ્ઞાન અપાશે : સાંજે 4થી 6 અને રાત્રે 9થી 10:30 એમ બે બેચ : જૂજ...

વૃક્ષારોપણ કરી તલાટી મંત્રીએ જન્મદિવસની ઉજવણી કરી

સાપકડામાં તલાટી-કમ-મંત્રી પી.સી.વણઝરીયાએ અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ મોરબી : સાપકડા ગ્રામ પંચાયતનાં તલાટી-કમ-મંત્રી પી.સી.કણઝરીયાના 40માં જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે સાપકડામાં...

મોરબીના ભડિયાદ અને ત્રાજપરમાં મોડી રાત્રે પાણી વિતરણ થયા લોકોને હાલાકી

મોરબી : મોરબીમાં મચ્છુ 2 ડેમ રીપેરીંગ માટે ખાલી કરતા પાણીની પળોજણ શરૂ થઈ છે. ગઈકાલે રાત્રે રવાપર ગામના લોકોએ સરપંચના ઘરે હલ્લો બોલાવ્યાની...

વાંકાનેર: નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ-સમાધિ પૂજનનું આયોજન

વાંકાનેર : આગામી તારીખ 23મેને ગુરુવારના રોજ વાંકાનેરના નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરના 19માં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ તથા સમાધિ પૂજનનું આયોજન કરવામાં...