મોરબી : ચંદ્રિકાબેન નાનાલાલ ભાડેશીયાનું અવસાન, શનિવારે બેસણું

- text


 

મોરબી : મુળ ગામ પીપળીયા હાલ મોરબી ચંદ્રિકાબેન નાનાલાલ ભાડેશીયા (ઉં. વ. ૬૬) તે નાનાલાલ કેશવજીભાઇ ભાડેશિયાના ધર્મપત્ની, સુરેશભાઈ કેશવજીભાઇ ભાડેશિયાના ભાભી તથા હિરેનભાઈ, ભાવનાબેન, નીતાબેન, કોમલબેન અને તૃપ્તિબેન ના માતુશ્રી તેમજ સ્વ ગોરધનભાઈ ત્રિકમજીભાઈ જાદવાણીના દીકરી તા : ૦૭ ને ગુરૂવારના અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા : ૦૯ને શનિવાર સાંજે ૩:૦૦ થી ૫:૦૦ સિદ્ધિવિનાયક વાડી, સત્યમ પાન વાડી શેરી, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

હિરેનભાઈ : ૮૩૪૭૫ ૩૨૩૯૯
જયશ્રીબેન : ૯૯૧૩૭૧૪૮૦૦

- text