મોરબી નિવાસી પાયલબેન ભાસ્કરભાઈ મીરાણીનું અવસાન

- text


મોરબી : મીરાણી પાયલબેન (ઉ.વ.38) તે ભાસ્કરભાઈના પત્નિ, સ્વ. પ્રેમચંદ મોહનલાલ મીરાણી (ઘુંટું વાળા) પુત્રવધૂ, ખુશી, જૈમિનના માતા, જયપાલ રતીલાલ ઠક્કરની દીકરીનું તા. 24ના અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તેમજ પીયરપક્ષની સાદડી તા. 28ના સાંજે 4 થી 5 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, અંકુર સોસાયટી, શનાળા રોડ, મોરબી ખાતે રાખી છે.

- text

- text