મોરબી : શોભનાબેન હસમુખરાય પંડીતનું અવસાન, શુક્રવારે ટેલિફોનિક ઉઠમણું

- text


મોરબી : શોભનાબેન હસમુખરાય પંડીત (ઉ.વ. ૫૬)તે હસમુખરાય હીરાલાલ પંડીતના ધર્મપત્નિ, રમણીકલાલ હીરાલાલ, રસિકલાલ હીરાલાલના નાનાભાઈના પત્નિ તેમજ શાંતિલાલ લીલાધર ભોજાણીના દીકરીનુ તા. ૧૫-૧૧-૨૦૨૦ રવિવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદગતનુ ટેલીફોનિક ઉઠમણું તથા પિયર પક્ષ ની સાદડી તા. ૨૦-૧૧-૨૦૨૦ શુક્રવાર સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. (હસમુખરાય હીરાલાલ પંડિત- મો.૯૭૨૭૮૯૩૭૭૫)

- text

- text